ફિલ્મ જગત ના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારના સમયમાં ખરાબ સ્વાસ્થયના કારણે ઘણી ચર્ચા માં છે પાછલા સમય ગાળા માં લેવર ની તકલીફ હતી જેના બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમનો ઈલાજ કરવા માં આવ્યો હતો.
હોસ્પિટલ માંથી રાજા મળ્યા પછી તેઓ ફરીવાર કામ માં વ્યસ્થ થઈ ગયા જેના બાદ તેમની ફેમિલી તેમના થી નારાજ થઈ ગયા હતા તે વચ્ચે એવી ખબર આવી રહી છે જેના પછી અમીતાભ બચ્ચન ના ફ્રેંન્ડ ને મોટો ઝટકો લાગી શકે છે જી હા અમિતાભ બચ્ચન ની ખરાબ સ્વાસ્થય ને લઈને તેમના ફ્રેન્ડ પહેલા થી જ હેરાન છે પણ અત્યારે દિલ તૂટવા જેવી ખબર જોવા મળી છે.
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન એ તેમના કરિયર માં એક થી વધી ને એક ફિલ્મો આપી છે જેના કારણે તેમનું કરિયર આજે એક ટોચ ઉપર છે દરેક વ્યક્તિ ઓ તેમની ફિલ્મ જોવાની પસંદ કરે છે એવા માં તે આ ઉંમર માં પણ તે કામ કરી રહ્યા છે કહેવામાં આવે તો અમિતાભ બચ્ચન ના કરિયર માં પ્રથમ વખત બ્રેક 1990 માં મળ્યો હતો જે સમયમાં તેમની પાસે ખાવા ના પણ પૈસા ન હતા અને તે આર્થિક તંગી માં હતા ત્યારે તેમને 2000 માં તેમને કોણ બનેગા કરોડપતિ માં કામ મળ્યું જેના થી તેમને ઇન્ડસ્ટ્રીઝ માં પાછા આવ્યા હતા.
બ્રેક લેશે અમિતાભ બચ્ચન મીડિયા રિપોર્ટ નું માનવામાં આવે તો અમિતાભ બચ્ચન એ ફિલ્મો માંથી દુરી કરવા નો નિર્ણય લઈ લીધો છે પણ તેઓ ઘર માં શાંતિ થી બેસી શકે તેમ નથી પરંતુ ખરાબ સ્વાસ્થય ને કારણે તેમને આ નિર્ણય લેવો પડ્યો કહેવા માં આવે છે કે તેમને આરામ કરવાનો નિર્ણય લીધો છે.
લાંબા સમય પછી તેઓ ફિલ્મો માં પરત થશે અર્થ સાફ છે કે તેમના ફ્રેન્ડ ને તેમની નવી ફિલ્મ માટે વધારે રાહ જોવી પડશે પણ બ્રેક લેતા પહેલા તેમની બે ત્રણ ફિલ્મો હજુ રિલીઝ થવાની બાકી છે એવામાં તેમના ફ્રેન્ડ ને તેમની અછત જોવા નહીં મળે.
19 વર્ષ માં પ્રથમ વાર લેશે બ્રેક 90સ દશક માં અમિતાભ બચ્ચન એ પ્રથમ બ્રેક લીધો હતો કારણકે ત્યારે તેમનું કરીયર થોડું ડગી ગયુ હતું તેના પછી તેઓ આર્થિક સમસ્યા માં થી પણ હેરાન થવા માંડ્યા હતા એવામાં કહેવામાં આવે તો 19 વર્ષ પછી અમિતાભ બચ્ચન એ ફિલ્મોમાંથી દૂર થવાનો નિર્ણય લીધો છે.
જેના કારણે તેમના ફ્રેન્ડ થોડા ના ખુશ દેખાય છે એટલુંજ નહીં પણ તેમના ફ્રેડ જલ્દી સજા થઈ ને ફિલ્મો માં પરત થાય તેવા આશીર્વાદ આપે છે યાદ અપાવી એ કે ઘર ની બાજુ થી અમિતાભ બચ્ચન લાંબા સમય થી આરામ કરવા ની સલાહ આપે છે પરંતુ તે માની નથી રહ્યા.
ઘરવાળાની જીદના સામે નીચા પડ્યા અમિતાભ મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો અમિતાભ બચ્ચન આવા સમયે પણ કામમાંથી બ્રેક લેવાનું મૂળ ન હતું પરંતુ આ વખતે તેમની ફેમિલી એ તેમની જીદના કારણે તેમને નીચા પાડી દીધા અને તેમને પણ કહ્યું હતું કે તેમને બ્રેક લેવાની જરૂર છે અને ત્યાર પછી કામ કરવાનું આગડ વિચારશે કહેવામાં આવે છે કે અમિતાભ બચ્ચન ને લાંબો બ્રેક હશે કારણ કે તેમનું સ્વાસ્થય સારું નથી.