Svp હોસ્પિટલ અમદાવાદ ની જાણીતી હોસ્પિટલો માની એક હોસ્પિટલ એટલે svp દેશના પ્રધાન મંત્રી દ્વારા આ હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આવી જાણીમાની હોસ્પિટલમાં બન્યો છે.
એવો બનાવ જે અંગે તમે જાણી ને ચોકીજશો તો આવો જાણીએ આ સમગ્ર ઘટના વિશે 18 જાન્યુઆરીથી જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી
આ પ્રખ્યાત હોસ્પિટલ રૂ.750 કરોડના ખર્ચે બનેલી એસવીપી હોસ્પિટલની B-2 વોર્ડની છત તૂટી પડી છે. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા છે.આ પહેલા 17જાન્યુઆરીના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે SVPનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ 18 જાન્યુઆરીથી જાહેર જનતા અને તમામ દર્દીઓ માટે હોસ્પિટલ ખુલ્લી મુકવામાં આવી હતી.
આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે.પહેલા વરસાદ માં જ છત તૂટી પડી, બાંધકામમાંરહેલી ક્ષતિઓછતીથઈ
ઉદઘાટન સમયે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલ દેશની સારામાં સારી મેડિકલ સુવિધાઓ ધરાવતી હૉસ્પિટલ બનાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાં ક્યાંય ન હોય તેવા શ્રેષ્ઠ સાધનો એસવીપી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પેપરલેસ હોસ્પિટલ બનાવવામાં આવી છે.
\જો કે આ તમામ સુવિધાઓ વચ્ચે આજે છત તૂટવાની ઘટના બનતા હોસ્પિટલના બાંધકામમાં રહેલી ક્ષતિઓ પહેલા ચોમાસામાં જ બહાર આવી ગઈ છે.
હેરાની ની વાત તો એ છે કે આટલા બધા ખર્ચ એ ઉભી કરેલ આ હોસ્પિટલમાં માં શુ કમી આવી શુ આમાં પણ ભ્રષ્ટાચાર છે હવે એ તો જે જાણે તેજ જાણે પરંતુ.
શું આ હોસ્પિટલમાં રહેલા દર્દી ઓ ની સુરક્ષા ની જવાબદારી કોણ લેશે લોકો પોતાના સ્વાસ્થ્ય ને લાગગી સમસ્યાઓ નો ઉકેલ મેળવવા હોસ્પિટલમાં માં જતા હોય છે પરંતુ અહીં તો હૉસ્પિટલ જ અસુરક્ષિત છે
અહીં કોઈ જાત ની ગેરેન્ટી નથી ક્યારેય પણ હોસ્પિટલ નો કોઈ ભાગ ખશકી શકે છે શું આવા માં દર્દી ઓ માટે અન્ય કોઈ રસ્તો છે ખરો સરકારે આ સમગ્ર ઘટના વિશે વિચારવું જોઈએ