સુખી વ્યવહારિક જીવન જીવવા માટે ,મહાદેવ પાસે થી શીખો આ વાતો, પ્રેમ સબંધ માં ક્યારેય નય થાય કકળાટ

દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે.કે જીવનમાં તેને એવો જીવનસાથી મળી રહે.કેજેની સાથે પોતાનું જીવન ખુશીથી વિતાવી શકે.

સાચા પ્રેમ માટે આપણે ઉદાહરણ શોધતા હોય છે.પરંતુ આપણા ઈશ્ર્વરે શીખવાડ્યું છે કે પ્રેમ કેવી રીતે કરાય.હિન્દુ ધર્મમાં ભગવાન શિવ ને ગૃહસ્થના માનવામાં આવે છે.

બધી છોકરીઓ સારો છોકરો પડે એટલે શિવ ની પૂજા કરતી હોય છે અને મહિલા પોતાના પતિની લાંબી ઉંમર માટે વર્ત કરતી હોય છે શિવરાત્રી નું વર્ત પણ કરતી હોઈ છે.

એટલે માનવામાં આવે છે કે ભગવાન શિવ ને પ્રસન્ન કરી ને તેમના જેવા જીવન સાથી મળે.તે માટે જો સુખી વ્યવહારિક જીવન જીવવા માગતા હોય તો શિવજીની આ વાતો શીખવી જોઈયે.

(૧) સમાનતા

વ્યવહારિક સંબંધ જેમાં કોઈ પોતાને સર્વોપરી માને છેઅને સામે વરાને દબાવવા માગતો હોય તો તેમનું વ્યવહારિક જીવન દુખી થાય છે.

મહાદેવ નું સીખો કે, પૂજનીય અને શક્તિશાળી હોવા છતાં તેમણે પાર્વતી ને ઉંચા નથી બતાયા.પરંતુ મહાદેવ એક એવા દેવતા છે જેમણે અર્ધનાગેસ્વર કહેવા માં આવે છે.

અડધા નો અર્થ છે.અડધો પુરુષ અને અડધો સ્ત્રી છે.તેમના શરીરના છૂટાછવાયા હોવા છતાં, આત્મા એક છે. જ્યારે તે પોતાની જાતને પત્ની તરીકે માનનીય માને છે, ત્યારે તમે ફક્ત એક મનુષ્ય છો.

(૨) પ્રેમ

આજ કાલ ના અને છોકરીઓ અને તેમના માતા પિતા લગ્ન માટે છોકરાઓ નું બેન્ક બેલેન્સ,રૂપિયા, બંગ્લો,ગાડી જોઈને કરતા હોય છે.

તેવામાં છોકરીઓ એ માતા પાર્વતી ને જોવું પડે,ગડા માં સાપ છે ભસ્મ ધારી ને પોતાના પતિ અપનાયા.જગલ અને પર્વત માં રહે છે.

અગર જો વિષ્ણું ભગવાન થી લગ્ન કરતી તો રાજપાટ અને મહેલ મળતો. તેમણે મહાદેવ થી પ્રેમ હતો.એટલે તેમણે મહાદેવ ને પસંદ કર્યા.

(૩) ઈમાનદારી અને ત્યાગ.

મોટા ભાગની છોકરી ની એવી ઈચ્છા હોય છે તેનો પતિ તેને વધારે પ્રેમ કરે. બધા છોકરા અો એવી ઇચ્છતા હોય કે પોતાની પત્ની સમ્માન અને ઇજત સાથે પ્રેમ કરે.

મહાદેવ તેમની પત્નીને એટલો પ્રેમ કરતા હતા કે જ્યારે તે સતી રૂપમાં ભસ્મ ગયા ત્યારે તેમનું શરીર લઈને ગયા રહ્યાં.હતા ત્યારથી પાર્વતી તેમની જોડે રહે છે.

(૪) પરિવારનું સંતુલન

જો કુટુંબ સરખી રીતે ચલાવવું હોય તો શિવ પાસેથી મેનેજમેન્ટની વસ્તુઓ શીખો. જો તમારા કુટુંબમાં ચાર લોકો હોય, પરંતુ જુઓ કે શિવના પરિવારમાં રહેતા દુશ્મનો પણ ત્યાંના પરિવારની જેમ કેવી રીતે જીવે છે. જેમ શિવના ગળામાં સાપ છે અને પુત્ર ગણેશનું વાહન છે.

ઉંદર અને સાપ એકબીજાના દુશ્મન માનવામાં આવે છે, પરંતુ બંને વચ્ચે કોઈ લડત નથી. તેવી જ રીતે, મા ગૌરીનું વાહન સિંહ છે અને ભગવાન શિવનું વાહન બળદ છે, તે બંને દુશ્મન છે.

પરંતુ આ પરિવારમાં આવી કોઈ વસ્તુ નથી. જ્યારે દુશ્મનો એક સાથે રહી શકે છે અને તે જ પરિવારનો ભાગ બની શકે છે.

તો પછી કુટુંબના સભ્યો તમારા દુશ્મનો પણ નથી. જો તમે આ તમામ વાતનું ધ્યાન રાખશો તો તમને ક્યારેય કોઈ તફ્લીક નય પડે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top