ભારતની આંતરિક એજન્સી ઈસરોનું ચંદ્રયાન 2 મૂન મિશન પણ વિજ્ઞાનિક માટે ઘણું બધું શીખવા વાળો પ્રયોગ સાબિત થયો છે. ઘણી વસ્તુ પહેલી વાર થઇ. ઘણી ટેકનોલોજી પહેલી વાર વિકસિત થઈ.
કહે છે કે વિજ્ઞાનમાં સફળતા અને અસફળતા નથી હોતી. બસ પ્રયોગ હોય છે. અને પ્રયોગ કઈ ને કઈ શીખવા મળે છે. કારણકે આગલા પ્રયોગમાં સારું કરી શકીએ. ભારતીય આંતરિક એજન્સી ISRO નું ચંદ્રયાન 2 મુન મિશન ને પણ વૈજ્ઞાનિકને વધારે શીખવાનું સાબિત થયું છે. અને કેટલીક વસ્તુ પહેલી વાર થયું.
કેટલીક ટેકનોલોજી પહેલી વાર વિકસિત થઈ અંતરીક્ષ કેટલીક વાર કક્ષા બદલાતી વખતે, ગતી અને તય દૂરીમાં વધારે આગળ વધી ગયા. એટલે કે ઐબીટ મૈંન્યુવરિંગ થઈ.તેનાથી ચંદ્રયાન 2 ઉધનને બચવા માટે મદદ મળી.
તો આવો જાણીએ કે ઈસરો ને આ ચંદ્રયાન 2 થી શું શું શીખ્યા.
1. ઈસરો ને પહેલીવાર બનાવ્યું લેન્ડર અને રોવર.
અગાઉ ચંદ્રયાન-2 માટે લેન્ડર આપવાની વાત કરી હતી, પરંતુ તે થોડા સમય પછી ના પાડી. આ પછી ઇસરોના વૈજ્ઞાનિક નિર્ણય લીધો કે તેઓ પોતાનો લેન્ડર બનાવશે. પોતાનું રોવર બનાવશે. ઈસરો વૈજ્ઞાનિક બંને બાનાયું લેન્ડર અને રોવર બનવા માટે પોતેજ રિસર્ચ કર્યું. ડીઝાઇન તૈયાર કરી પછી બનતું. તેને બનવા માટે 11 વર્ષ લાગ્યા. તે પણ સ્વદેશી તકનીકથી બનાવ્યું.
રોવરને હિન્દુસ્તાન અયરોનોટીક્સ લિમિટેડ ને બનાવીને 2015 ને ઈસરો ને સોંપ્યું હતું. વિક્રમ લેન્ડરની શરૂઆત ડિઝાઇન ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા બનાવવામાં આવી હતી. પાછળથી તેનો વિકાસ બેંગલુરુની યુઆરએસસી દ્વારા કરવામાં આવ્યો હતો.
2. લેન્ડર-રોવરને પ્રથમ વખત પ્રકૃતિ ઉપગ્રહ પર મોકલ્યો.
ઇસરોએ ચંદ્રયાન -2 પહેલા લેન્ડર અથવા રોવરને કોઈ પણ ઉપગ્રહ પર મોકલ્યો ન હતો. આ પહેલીવાર છે જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકોએ તેમના લેન્ડર અને રોવરને પ્રકૃતિ ઉપગ્રહ પર મોકલ્યા હતા. ભલે વિક્રમ લેન્ડર નિયત માર્ગ અને નિશ્ચિત સ્થળે યોગ્ય રીતે ઉતર્યો ન હોય, પરંતુ તે ચંદ્ર પર છે. જો બધું બરાબર ચાલ્યું હોત, તો લેન્ડર અને રોવર હમણાં ચંદ્રના વાતાવરણ, જમીન, રાસાયણિક ગુણવત્તાની તપાસ કરી રહ્યા હોત. ઇસરોને ચંદ્રની સુંદર તસવીરો મળી રહી હોત.
3. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવ્યો પહેલું મિશન.
ભારત દુનિયાનો પહેલો દેશ છે. અને ઈસરો દુનિયાની પહેલી સ્પેસ એજન્સી છે. જેને ચાંદ પર પોતાનું દક્ષિણ ધુવ પર પોતાનું યાન પહોચાડ્યું હતું. એવું પહેલા કોઈ દેશ નથી કર્યું.
ભલે આ મિશન સંપૂર્ણપણે સફળ ન થયું હોય, વિક્રમ લેન્ડર હજી પણ ચંદ્રની દક્ષિણ ધ્રુવ પર છે. ઇસરોના વૈજ્ઞાંનિકો સતત વિક્રમ લેન્ડરના સ્થાપિત કરવા માટે લાગ્યા રહ્યા છે. કારણ કે તેને પછી સ્ટાર્ટ કરવા માટે બીજા પ્રયોગ કરવા લાયકાત બની શકાય .
4. પહેલી વાર કોઈ સેટેસ્ટિયલ બોડી પર લેન્ડ કરવાની તકનિક વિકસિત કરી.
ઈસરો વૈજ્ઞાનિક પહેલી વાર કિસી સેટેસ્ટિયલ બોડી યાન અંતરિક્ષ વસ્તુ પર પોતાનું લેન્ડ કરવાની તકનીક વિકસિત કરી. કારણકે પૃથ્વીને જોડીને વધારે સેટેસ્ટિયલ બોડી પર હવા. ગુરુતવાકર્ષણના વાતાવરણ નથી. એટલે વિપરીત હાલતમાં, કોઈ આંતરિક વસ્તુ પર પોતાના યાન ઉતરવાની તકનિક વિકસિત કરવી મોટું ચુનોતી હતી. પણ આપણા વૈજ્ઞાનિક આ કામ વધારે સાવધાનીથી કરે.
5. પ્રથમ વખત લેંડર-રોવર-ઓર્બિટર એક સાથે લોન્ચ કર્યું.
ઈસરો ના વૈજ્ઞાનિક પહેલી વાર આટલા વજન વારી સેટેલાઇટ લોન્ચ કરી હતી. આમ જઈએ તો સેટેલાઇટ એક ભાગ જોવા મળે છે. પણ ચંદ્રયાન 2 માં ત્રણ ભાગ હતા. ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર. ત્રણેયને આ રીતે એક સાથે જોડવામાં આવ્યાં હતા.
ચંદ્રયાન -2 કમ્પોઝિટ મોડ્યુલ સરળતાથી બનીને જીએસએલવી 3 રોકેટના પેલોડ ફેયરિંગમાં આસનથી ફીટ થશે. આ કામમાં પણ આપણા વૈજ્ઞાનિક સફળતા મડી હતી. પણ આ કામ આસાન ન હતું. તમારે રોકેટના ઉપરના ભાગના કદ અનુસાર ઉપગ્રહનું કદ બનાવવું પડશે, જેથી તે તેમાં ફિટ થઈ શકે.
6. વિશિષ્ટ પ્રકારના કેમેરા અને સેન્સર બનાવેલા.
સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદના વૈજ્ઞાનિકોએ ઓર્બિટર, લેન્ડર અને રોવર માટે ખાસ પ્રકારના કેમેરા અને સેન્સર બનાવ્યા હતા. આ કેમેરા ચંદ્રની સપાટી અને જગ્યાની તસવીરો લેવામાં સક્ષમ છે. ઉપરાંત, સેન્સર બનાવો જે ચંદ્રની સપાટી, તાપમાન, વાતાવરણ, રેડિયો એકટીવીટી, ચાંદની ચકાસણી કરી શકે. આ કામમાં અમદાવાદ ઇસરો સેન્ટરના મોટાભાગના યુવા વૈજ્ઞાનિકો સામિલ થયા હતા. મોટાભાગનાં ઉપગ્રહો વગેરેનાં સેન્સર આ કેન્દ્રથી જ બનાવવામાં આવ્યાં છે.