પીઝા,નૂડલ્સ,બર્ગર,આવા જંક ફૂડ ને જોઇને મોઢામાં રસ આવી જાય છે. જે લોકો તેમાં ખાસ કરીને મહિલાઓખાવાની વધારે શોખીન હોય છે.
તેમના માટે આ વસ્તુઓ ખાવામાં ફેવરિટ લીસ્ટ માં આવે છે. અને તે જાણતા છતાં કે નુકશાન કારક છે. લોકો તેને ખાવાનું પસંદ કરે છે.
અને પોતાની સ્વાસ્થ્યને કામ્પ્રોમાઈઝ કરે છે. પણ શું જ્યારે તમને ખબર પડે કે આ જંકના સેવનથી ફકત તમારા સ્વાસ્થ્ય પર નથી પણ તમારી આવવા વાળી પેઢીઓ પર અસર પડે છે. શું આ જાણ્યા પછી પણ ખાવાનું પસંદ કરશો.
તાજેતરમાં સંશોધનકારોએ એક અભ્યાસ હાથ ધર્યો જેમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓ તેમના રોજિંદા દિવસોમાં ઉચ્ચ ચરબીયુક્ત આહાર અને જંક ફૂડ ખાય છે, તેની સીધી અસર તેમની આવનારી 3 પેઢીઓ પર પડે છે.
સંશોધનકારોએ આ અભ્યાસમાં એવું પણ ખુલાસો કર્યો છે કે જે મહિલાઓ જંકફૂડ અથવા ખરાબ ખાવાની ટેવથી પીડિત છે,તેઓ આગામી ત્રણ પેઢીમાં, મોટાપો ડાયાબિટીઝ અને દારૂ પીવાની સંપૂર્ણ સંભાવના ધરાવે છે.
બતાવી દઈકે, સંશોધક એ પણ રિસર્ચ સારું કર્યું છે. જેને અલગ અલગ ખોરાક સેવન કરવામાં આવ્યું. કેટલા દિવસોથી ચાલતી આ પ્રોસેસ પછી તેમણે જોયું કે જે ઉંદરને ગર્ભવતી પહેલા અને ગર્ભવતી સમય,અને પછી પણ,વધારે ફીટની અને વધારે જંક ફૂડ ખાવાના લીધે ઉંદરને મેટાબોલિક સબંધી સમસ્યા વધારે જોવા મળે છે.
યુનિવર્સિટી ઓફ જ્યુરિક સંશોધકે એ કહ્યું કે મહિલાઓ ને આ વાત સમજવી જરૂરી છે કે તેમના ખોરાક ખાવાથી તેમણે નથી પણ આવનારી 3 પેઢીને નુકશાન થાય છે.
તમે જાણીને હેરાન થઈ જશો કે પણ આ વાત સાચી છે. આ રિપોર્ટ માં બતાવામાં આવ્યું છે કે મહિલાઓ ખોરાકમાં પીઝા,બર્ગર,ચિપ્સ,આવા જંક ફૂડ ના સેવન વધારે કરે છે.
અને તેનો અસર તેમના શરીર પર પડે છે અને તેમના શરીરમાં બદલાવ આવે છે. આ બદલતું શરીર તેમના બાળકોને વારસામાં મળે છે.
પણ એવું નથી તે તેની માં પર ડીપેન્ડ કરે છે. એક્સપર્ટ નું એવું માનવું છે કે બાળકની સ્વસ્થ તેની માં ની આદત નહિ. પણ પિતા પર આધાર રાખે છે.
આ અભ્યાસ ટ્રાન્સલેશનલ સાઈકેટ્રી પ્રકાશિત કરવામાં આવ્યો છે. ગમે તે રીતે એક ફિમેલ ઉંદર ગર્ભાવસ્થા પહેલા અને ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભથયા પછી 9 અઠવાડિયા વધારે ચરબી વારી વસ્તુનું સેવન કરવામાં આવે છે.
ત્યારબાદ સંશોધનકારોએ ઉંદરની બીજી અને ત્રીજી પેઢીમાં વજન,ઇન્સ્યુલિન,મેટાબોલિક રેટ અને લોહીના પ્લાઝ્માના સ્તરની તપાસ કરી.
જે પછી સંશોધનકારોએ જણાવ્યું કે ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોમાં,જ્યારે વિકાસશીલ બાળક ગર્ભાશયમાં વિકાસ પામે છે,ત્યારે જ કેટલાક ફેરફારો થાય છે.
જે બાળકના વિકાસ અસર કરે છે અને આ જ કારણ છે બાળક મોટા થવાનું કારણ ત્યાંના ઓવરરાઇટિંગની સાથે દારૂ અને ડ્રગ્સના વ્યસનની પણ સંભાવના છે.
બતાવી દઈકે આનો અર્થ એ નથી કે મહિલા તે ભોજનનું સેવન ના કરી શકે. પણ તે રોજના સેવન કરવું નુકશાન કારક છે. પ્રોસેસ્ડ ખોરાક લેવાનું ટાળવું જોઈએ જેમાં ખાંડ, મીઠું અને ચરબીની માત્રા હોય છે.
સંશોધકનું માનવું છે કે આ રિસર્ચની મધ્યમથી ગર્ભવતી મહિલાઓને પોતાની સ્વાસ્થ્યની આદતોમાં સુધારો લાવવો જોઈએ. એવું કરવાથી તેમની આવતી પેઢી સ્વસ્થ અને તંદુરસ્ત આવી શકે.