અયોધ્યા રામ મંદિરની ડિઝાઇન 30 વર્ષથી તૈયાર રાખી છે આ અમદાવાદી પિતા-પુત્ર એ,જોવો તમે પણ..

આપણે સૌ જાણીએ છીએ કે આજે સુપ્રીમ કોર્ટ અયોધ્યા રામ મંદિર નો આજે ચુકાદો આવી ગયો છે.અને આ ચુકાદો એવો આવ્યો છે કે વિવાદિત જમીન પર રામ મંદિર બનવામાં આવે,અને મુસ્લિમ પક્ષ ના લોકો માટે અન્ય જગ્યા પર 5 એકર જમીન આપવામાં આવશે,આ ચુકાદાથી અનેક હિન્દૂ ઓ ખુશ છે.જેમાં એક અમદાવાદનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના સ્થાયી સોમપૂરા પરિવારના ચંદ્રકાંત સોમપૂરા અને તેમનાં પુત્ર નિખીલ સોમપૂરાએ અયોધ્યાનું રામમંદિર કેવું બનશે તે અંગેની બ્લુ પ્રિન્ટ 30 વર્ષ પહેલાં તૈયાર કરી છે.અને આ પ્રિન્ટ જેવું જ રામ મંદિર બનશે તેમ વિચારીને આ બ્લુ પ્રિન્ટ બનાવી છે.આ બ્લુ પ્રિન્ટની મદદથી સમજી શકાય છે કે રામમંદિર જ્યારે બનશે ત્યારે તે કેવું ભવ્યાતિભવ્ય હશે.અને આ મંદિર આ બ્લુ પ્રિન્ટ જેવઉજ અયોધ્યા નું રામ મંદિર હશે,એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં ચંદ્રકાંત સોમપૂરાએ જણાવ્યું કે ભારતવર્ષના તમામ મંદિરોમાંથી સૌથી અજોડ અને અકલ્પનીય રામમંદિર તૈયાર થશે,અને આ બ્લુ પ્રિન્ટ જેવું જ અયોધ્યાનું રામ મંદિર હશે જેમ જણાવ્યું હતું.

શુ તમે જાણો છો કેવું હશે રામમંદિર તમને જણાવી દઈએ કે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે 69 એકર અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે.અને ખૂબ વિશાળ આ મંદિર બનાવવામાં આવશે,બહારથી રામમંદિરમાં આવતાં જ ભક્તોનું ધ્યાન શિખર પર પડે તે પ્રકારનું અષ્ટકોણીય આકારનું શિખર તૈયાર કરવામાં આવશે.અને આ મંદિર ખૂબ સુંદર અને આકર્ષિત હશે,આ સાથે ગર્ભગૃહ પણ અષ્ટકોણીય રહેશે.જેથી મંદિર ખુબ જ સુંદર દેખાશે,આ ઉપરાંત જેની પ્રદક્ષિણા પણ કરી શકાશે.મંદિરમાં ગૂઢ મંડળ અને નૃત્ય મંડપ પણ હશે.આખા રામમંદિરના ક્ષેત્રફળની વાત કરીએ તો. તેની લંબાઇ 270 ફૂટ, પહોળાઇ 135 ફુટ, ઊંચાઇ 141 ફૂટ હશે.આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ હશે,જે દરેક વ્યક્તિઓ નું દયન કેન્દ્રિત કરશે,આ મંદિરનું સૌથી મોટું આકર્ષણ ઉત્તર ભારતની પ્રચલિત નાગરશૈલી હશે.જે મંદિરની બનાવટમાં જોવા મળશે.આમ આ મંદિર કુબ જ સુંદર આકર્ષિત અને પ્રભાવશાળી હશે.

આ ઉપરાંત રામ મંદિર ની બાજુમાં કેટલાક અન્ય મંદિરો પણ બનાવવામાં આવશે,રામમંદિર સાથે અન્ય કયા મંદિર જોવા મળશે, રામમંદિર શંકુલમાં મુખ્ય મંદિર આસપાસ કુલ ચાર મંદિર બનાવાવમાં આવશે.એ પણ ખુબજ આકર્ષિત અને સુંદર હશે, જેમાં ભરત લક્ષ્મણ સીતા અને ગણપતિનું મંદિર હશે.જેના દર્શનનો લ્હાવો પણ ભક્તોને મળશે.અને આ મંદિર જોઈ પણ શકશે,આ ચાર મંદિર કોઈ એક દિશામાં નહીં પરંતુ ચારેય દિશામાં બનશે.જે ખુબજ સુંદર,આકર્ષિત હશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રામ મંદિરો દ્વાર પર ખૂબ વિશાળ બનાવવામાં આવશે,રામમંદિરનું પ્રવેશ દ્રાર પણ બનશે આકર્ષણનું કેન્દ્ર રામમંદિરનો દરેક પ્રવેશ દ્રારા એવો હશે જેમાંથી પ્રવેશ મેળવતાં ભક્તને પોતાના વતનથી રામમંદિરને જોવાનો અહેસાસ થશે. કારણ કે રામમંદિરનો પ્રવેશદ્રાર દરેક દિશામાં બનશે. જેમાં ઉત્તર ભારતનો ગેટ ઉત્તર દિશામાં પશ્વિમ ભારતનો ગેટ પશ્વિમમાં અને દક્ષિણ ભારતનો ગેટ દક્ષિણ જ્યારે પૂર્વ ભારતનો ગેટ પૂર્વ દિશામાં બનશે.આમ અયોધ્યા રામ મંદિર નો દ્વાર પર અલગ અલગ દિશા માં બનાવવામાં આવશે,જે ખુબજ આકર્ષિત કરશે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રામમંદિર પરિસરમાં સુંદર 211 જેટલાં કોતરણીવાળો વિજય સ્તંભ પણ જોવા મળશે તે ભગવાન રામના વિજયનું પ્રતિક છે.આ પ્રતીક પર ભકતો ને ખુબજ આકર્ષિત કરશે,આ સાથે મદિરમાં રહેવા માટેની ધર્મશાળા હશે.જેમાં ભક્તો રહી શકે છે,આ ઉપરાંત જે ભક્તો આવે તેમની માટે ભોજનશાળા પણ હશે.આ સિવાય મંદિરમાં રિસર્ચ સેન્ટર પણ બનાવાવમાં આવશે.એ પણ ખુબજ વિશાળ હશે અને આકર્ષિત હશે,જેમાં રામાયણ અને મહાભારત વિશે જો કોઈને અભ્યાસ કરવો હોય તો તે માટેના પુસ્તકો અહીં મળશે.જેની પાસે એક લાઈબ્રેરી પણ અલગથી બનાવાશે.આ લાઇબ્રેરીમાં અનેક ભક્તો જોવા માટે જઇ શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ભરતપૂરના આગ્રાનો પત્થરથી મંદિર બનાવવામાં આવશે, રામમંદિરનાં નિર્માણમાં જે પત્થરોનો ઉપયોગ કરવામાં આવશે તે રાજસ્થાનનો ગુલાબી પત્થર છે.જે આજ સુધી કોઈ મંદિર બન્યું નથી.અને આ પત્થર ભરતપૂરના આગ્રા પાસે મળી આવે છે.આ પત્થર 20 વર્ષ પહેલાં 50 રૂપિયામાં મળતો હતો. તેની હાલની કિંમત 700 રૂપિયા છે.જે ખુબજ વધારે છે.મંદિરનાં નિર્માણ માટે કૂલ 2 લાખ ઘન ફૂટ જેટલા ક્વોન્ટિટીનાં પત્થરનો ઉપયોગ કરવામાં આવશે. જેની માટે 50 કરોડ રૂપિયાનો ખર્ચો થશે.જે ખૂબ વધારે છે.મહત્વની વાત એ છે કે અત્યાર સુધી મંદિરનાં બે મંડપ બંધાઈ ચુક્યા છે.આ બંને મંડપમાં જેટલાં પત્થરનો ઉપયોગ થયો તે કાળા પડી ગયા છે.જેને દૂર કરીને ફરી વપરાશ માટે પણ સોમપૂરા પરિવાર દ્રારા માટી લાગેલાં પત્થરોની સફાઈ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે.આમ રામ મંદિર ખૂબ ભવ્ય અને વિશાળ હશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top