આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ગુજરાતમાં પેટાચૂંટણી ખૂબ જ દિલચસ્ત રહી રાતી.અને રાધનપુર ની બેઠક પર દરેક ની નજર હતી.ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો માટેની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે જેમાંથી ત્રણ બેઠકો ભાજપ અને ત્રણ બેઠક કોંગ્રેસને મળી છે.જેથી રાજકારણ ખૂનજ ગરમાયુ હતું.ચૂંટણી પહેલા એવું અનુમાન થતું હતું કે ચૂંટણીના પરિણામ બાદ અને દિવાળી પછી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં અલ્પેશ ઠાકોરને કેબિનેટ કક્ષાનું મંત્રીપદ અપાશે એવી વાતો થતી હતી પરંતુ અલ્પેશ ઠાકોર હારી જતાં હવે તેને મંત્રી બનાવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.જેથી મંત્રી પદ ને લઈ ને મોટો સવાલ ઉભો થયો છે.જેથી હવે કોને મંત્રી પદે બેસાડવા તેને લઈ ને મોટો પ્રશ્ન ઉભો થયો છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે બીજી બાજુ કચ્છના રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિર થોડો સમય પહેલા બે મહિલાઓના સંબંધોના આટાપાટા તથા ચક્કરમાં ફસાયા હતા,જે ખૂનજ વિવાદસ્પદ સામે આવ્યું હતું. તેઓએ પોતાની મહિલા મિત્ર સાથે બિભત્સ શબ્દોમાં વાતચીત કરી હતી.જેથી ખૂબ જ રાજકારણ ગરમાયુ હતું.અને ભાજપના નેતાઓ એ ખુબજ રોસ વ્યક્ત કર્યો હતો અને ભાજપના નેતાઓ શરમમાં મુકાઈ ગયા હતા.આવી વાતચીતની એક ડઝન જેટલી ઓડિયો સીડી પણ બહાર આવી હતી જેને પગલે સરકાર અને ભાજપની સામે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.અને તેમની સામે ખૂબ જ રોસ વ્યક્ત કર્યો હતો.તેમજ ભાજપના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.અને મો બતાવને લાયન રહ્યા ન હતા.જેથી ખૂબ જ રોસ વ્યક્ત કર્યો હતો.જોકે તેમનો બચાવ કરવા માટે કોઈ સામે આવ્યું ન હતું આથી હાઈ કમાન્ડે વાસણ આહિરને પડતા મૂકવાનો નિર્ણય લઈ લીધો છે.અને તેમને હવે કોઈ સાથ આપવા તૈયાર નથી.
આ ઉપરાંત સચિવાલયના આધારભૂત સૂત્રો જણાવે છે કે ભાજપ હાઈકમાન્ડ કે ગુજરાત સરકારની પણ મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની કોઇ ઇચ્છા નથી,અને સરકાર વિસ્તરણ કારવાના મુડમાં નથી,કારણકે વિસ્તરણ વખતે 3થી 4 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવતો હોય છે અને બેથી ત્રણને પડતા મુકાતા હોય છે અથવા તો 3થી 4 મંત્રીઓના ખાતામાં ફેરફાર કરતો હોય છે.જેથી હવે કોઈ પણ પ્રકારનું વિસ્તરણ કરવા માંગતા નથી.હાલમાં ભાજપ સરકાર તેમજ ભાજપ સંગઠનમાં સ્થિતિ એવી છે કે જો વિસ્તરણ કરવામાં આવે તો અસંતોષ વધી શકે તેમ છે,જેને પગલે મંત્રી મંડળનું વિસ્તરણ ટાળવામાં આવી રહ્યું છે.અને કોઈ પણ પ્રકારનું વિસ્તરણ કરવાની ના પાડી છે.
સૂત્રો જણાવે છે કે હવે આગામી બે મહિનાની અંદર મંત્રી મંડળનું વિસ્તરણ થવાની કોઈ જ શક્યતા જણાતી નથી.જેથી લાગી રહ્યું છે કે કોઈ પ્રકારનું વિસ્તરણ કરવામાં આવશે નહીં.ભાજપ હાઈકમાન્ડ હવે સૌપ્રથમ સંગઠનમાં ફેરફાર અને સાફસૂફી કરવા માગે છે ત્યારબાદ જરૂર પડશે તો 2020ની શરૂઆતમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરાશે.ત્યાર પહેલા કોઈ પ્રકારનું વિસ્તરણ કરવામાં આવશે નહીં.ત્રણ બેઠકો ગુમાવ્યા પછી મુખ્યમંત્રીને બદલવામાં આવશે એવી અટકળો થઈ રહી છે પરંતુ તેમાં પણ કોઈ તથ્ય જણાતું નથી.અને તેના વિશે પણ હજુ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિગાય રૂપાણી ખુબજ સંકટમાં આવી ગયા છે. અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધીમે ધીમે હવે વહીવટી તંત્ર પર પકડ મજબૂત કરી લીધી છે,આથી તેમને યથાવત ચાલુ રખાશે.અને વહીવટી તંત્ર પર વધુ ધ્યાન આપશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નીતિન પટેલનું ખાતું બદલવાની વાત પણ થઈ રહી છે પરંતુ હાઇકમાન્ડ તેમાં ફેરફાર કરે એવી શક્યતાઓ ઘણી જ ઓછી છે.જેથી તેની પણ હજુ કોઈ વાત સ્પષ્ટ થઈ નથી.વર્ષ 2020માં મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેમજ કોનું ખાતું બદલવું તેનો નિર્ણય કરાશે.જેથી હજુ સુધી કોઈ સ્પષ્ટ નિર્ણય લેવાયો નથી.
મંત્રીમંડળના વિસ્તરણમાં પણ દિલ્હી ભાજપ હાઈ કમાન્ડે જ મુખ્ય ભૂમિકા રહેશે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહ ગુજરાત ના વિસ્તરણના સંદર્ભમાં તમામ નિર્ણય કરશે જોકે તેના માટે હજુ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિના સુધી રાહ જોવી પડશે.