કોંગ્રેસમાંથી ભાજપના ખોળામાં બેસનાર મંત્રી કુંવરજી બાવળિયાનો જમીન વિવાદને લઈને ચર્ચામાં

કુંવરજી બાવડિયાને તો આપણે સૌ જાણીએ જ છીએ બાવડીયા સૌ પ્રથમ કોંગ્રેસ તસરફથી ચૂંટણી લડતા હતાં. ત્યારબાદ તે ભાજપ માં જોડાયા હતા.કોંગ્રેસમાંથી ભાજપના ખોળામાં બેસી જનાર મંત્રી કુંવરજી બાવળિયા ઉપર જમીન વિવાદનો એક કેસ પેન્ડિંગ છે જે ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપના મોટા માથાઓએ આ કેસ સગે વગે કરવામાં બાવળિયાની મદદ કરી હોવાની વાત વહેતી થઈ છે.

ભાજપના મોટા નેતાઓ આ કેસમાં વચ્ચે આવી તેમના કેસ ને રફાદફા કરવાની વાત કરી છે.આ મુદ્દે કુલડીમાં ગોળ ભગાયો છે. આટલા વર્ષથી ચાલતા આ કેસમાં અચાનકથી સમાધાનનું ફીંડલુ વાળી દેવામાં આવ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે.અને તેમનો આ કેસ વધુ ચર્ચા માં આવી ગયો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કોંગ્રેસમાંથી ભાજપના ખોળામાં આવેલા મંત્રી કુંવરજી બાવળિયાના સામેના જમીન કેસનો મામલે કેસ થયો હતો.અને જમીન મામલે આ કેસ વધુ ચર્ચા માં આવ્યો છે.વિંછિયાના અમરાપુર ગામે જમીન વિવાદમાં કેસ થયો હતો. અને તેમની સામે કેસ કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત 2005માં અમરાપુરાના સરપંચે કુંવરજી બાવળિયા સામે ફરિયાદ  કરી હતી.સરપંચ અને કુંવરજી બાવળિયા વચ્ચે સમાધાન થયાની સૂત્ર દ્વારા માહિતી મળી રહી છે.પરંતુ હજુ આ કેસ ચાલી શકે તેમ છે.આ ઉપરાંત મુખ્યમંત્રીએ સમાધાન કરાવ્યું હોવાનો સરપંચનો દાવો. કુંવરજી બાવળિયાએ કેસ રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે.

પરંતુ હજુ સુધી તેમનો કેસ રદ થયો નથી. 2011માં કેસમાં ચાર્જશીટ ફાઇલ થઇ હતી. કેસમાં સજા પહેલા સમાધાન થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેસ થયો તે સમયે કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં હતા.આ પછી તે કોંગ્રેસમાંથી ભાજપના ખોળામાં બેસ્યા હતાં.ભાજપમાં જોડાયા બાદ કેસમાં સમાધાનથી અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.અને ભાજપના મોટા નેતાઓ આ કેસમાં જોડાઈ કેસ રફાદફા કરવાની વાત કરી હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કુંવરજી બાવળિયા સામે સરકારી જમીન પચાવી પાડવાનો આક્ષેપ છે.અને સરકારી જમીન છીનવી લેવાનો આરોપ છે.વિછીંયાના અમરાપુરા ગામની સરકારી જમીન પચાવી પાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરપંચના ખોટા સહી-સિક્કા કરી જમીન પચાવી પાડી હોવાનો આરોપ છે.અને તેમનો આ જમીન કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે સર્વે નંબર 418ની 154 એકરમાંથી 20 એકર જમીન પચાવી પાડી છે. અને બાવાડિયા એ સરકારી જમીન પચાવી છે. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે કુંવરજી બાવળિયાના ટ્રસ્ટના નામે જમીન કરાવી દીધી હતી. આ જમીનને સાર્વજનીક એજ્યુકેશન ટ્રસ્ટમાં સમાવી દીધી છે.

ત્યારબાદ બાવાડિયા પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જેમાં તત્કાલિન સરપંચ સવિતાબેન વાસાણીએ ફરિયાદ કરી હતી.અને તેમની ઉપર આરોપ લગાવ્યો હતો. 3 જૂલાઇ 2005ના રોજ સવિતાબેન વાસાણીએ ફરિયાદ કરી હતી. જેની તપાસ રાજકોટના તે વખતના તત્કાલિન કલેક્ટર મોના ખંધારે કરી હતી.

આ ઉપરાંત તમને જાણવી દઈએ કે આ કેસ ની સંપૂર્ણ શોધખોડ કરવામાં આવી હતી.અને તપાસમાં સહી-સિક્કા બોગસ હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે CID ક્રાઇમે પણ તપાસ કરી હતી.અને આ કેસ ની સભાળ્યો હતો.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ વિવાદ સામે આવ્યો ત્યારે કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં હતા.અને ત્યારબાદ તે ભાજપમાં જોડાયા હતાં.નીચલી કોર્ટમાં કુંવરજી બાવળિયા સામેના આક્ષેપ સાબિત થયા હતા. વર્ષ 2008માં કુંવરજી બાવળિયાને જેલમાં જવું પડ્યું હતું.અને તેમને જેલ ની સામે કપાવી પડી હતી.સેશન્સ કોર્ટે જામીન મંજૂર કરતા કુંવરજી બહાર આવ્યા હતા.અને તે જેલ ની સામે પૂર્ણ કરી હતી.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ઓગસ્ટ 2007માં કેસ ચલાવી રહેલા સામાજિક કાર્યકરની હત્યા થઇ હતી.અને તે મૃત્યુ માપ્યા હતાં.સામાજિક કાર્યકર રહીમ લોહિયાની થઇ હતી હત્યા. હત્યા અગાઉ રહીમ લોહિયાએ કુંવરજી બાવળિયા પર આક્ષેપ કર્યા હતા.અને તેમના પર ગંભીર આરોપો લગાવ્યા હતાં.કુંવરજી પોતાની હત્યા કરાવી શકે તેની શંકા વ્યક્ત કરી હતી.હત્યા કેસમાં પુરાવાના અભાવે કુંવરજી બાવળિયા નિર્દોષ છુટ્યા હતા.અને તેમને સજા કરવામાં આવી ન હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top