સદીઓથી આપણો સમાજ જાતિવાદ અને વર્ણ વિભાગ જેવી પરિસ્થિતિઓનો સાક્ષી છે. સમાજની વાત કરીએ તો આપણો ભારતીય સમાજ ચાર જુદા જુદા વર્ણો પર આધારીત છે. જેમ કે બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો આ ચાર શ્રેણીઓ જ્યારથી અસ્તિત્વમાં આવી છે ત્યારથી વ્યક્તિઓ વચ્ચે વિરોધાભાસ અને વિવાદની સ્થિતિ ઉત્પન્ન થતી જોવા મળે છે અને એ કહેવું ખોટું નહિ કે જાતિવાદ સ્વરૂપ પણ કઈ ને કઈ આ ચાર વર્ણો થી જોડેલા છે અને હાલાત એવા બન્યા છે. કે જ્યાંસુધી નામ સાથે અટક ના લાગે ત્યાં સુધી સબંધી વ્યક્તિની ઉડખાન અધૂરી છે.
અટકતમે કહી શકો છો કે વર્તમાન સમયમાં અટક આપડી ઓળખાણ બની રહ્યું છે અને આ અટક આપડા પૂર્વજો ના વ્યાયસાય અને વંશ ની પુષ્ટિ કરે છે અને આજકાલ, ઘણા લોકોને તેમનું અટક પસંદ નથી હોતી અને પોતાના નામ આગળ લાગવાનું પોતાનું શોભાને વિરુદ્ધ માનવામાં આવે છે.
પણ સાચી વાત એ છે. કે અટક આપડી ઓળખાણ છે. અટકાના પાછળનું કારણઆ બધું બરાબર છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિની અટક કેવી રીતે નક્કી થાય છે. તો ચાલો આજે તમને અટક પાછળની કહાની જણાવીએ, કદાચ તમને તમારા વંશનું વિગતવાર જાણકારી મળે.
અગ્રવાલ.પ્રાચીન સમય મા અગ્રોહ નામે ઓળખાણતું શહેર.આજે અગ્રવાલ કહેવામાં આવે છે અને અગ્રોહમાં 18 જિલ્લાઓ હતા અને જેમાં ગર્ગ, મંગલ, કુછલ, ગોયન, બંસલ, કંસલ, સિંઘલ, જિંદાલ, ધરણ, મધુકલ, બિંદલ, મિત્તલ, તાઈલ, ભંડલ અને નાગલનો સમાવેશ થાય છે. તેઓ અગ્રવાલનો પર્યાય માનવામાં આવે છે.
આહલુવાલિયા લાહોર ના નજીક એક ગામ છે આહલું, અને ત્યાંના રહેવાસીઓને આહલુવાલિયા કહે છે અને જે લોકો ગામ છોડી દીધું હતું અને વિવિધ સ્થળોએ સ્થાયી થયા હતા તેઓ હજી પણ આહલુવાલિયા તરીકે ઓળખાય છે.
અરોડા રોહરી, હાલના સિંધનું લોકપ્રિય શહેર, છે. પહેલા ‘એરોર’ તરીકે ઓળખાતું હતું અને તે સ્થાન થી સંકળાયેલા લોકોના પૂર્વજોનએ તેમની અટક અરોરા રાખી હતી.બેનર્જીબંદોઘાટમાં રહેતા શિક્ષકો બેનર્જીના નામથી જાણીતા હતા, આજે પણ તેમના વંશજ ને બેનર્જી ને ઉપનામ લગાવે છે.
ભટ્ટ અથવા બટપૂજારી અથવા વિદ્વાન વ્યક્તિને પ્રાચીન સમયમાં ભટ્ટ અથવા બટ કહેવામાં આવે છે. ચતુર્વેદીઆવા લોકો કે જેમણે ચાર વેદનો પાઠ કર્યો છે તેમણે ચતુર્વેદી કહેવાયા છે અને આજે તેના વંશજાણો આ ઉપનામ નો ઉપયોગ કરે છે.
ચટ્ટોપાધ્યાય
જેનાં પૂર્વજો બંગાળના છત્તા ગામનાં સબંધિત રહે છે. તો તેને ચટ્ટોપાધ્યાય કહેવામાં આવે છે.
ધવન
યુદ્ધ દરમિયાન સંદેશાવ્યવહા ની ભૂમિકા ભજવ નારાઓને ધવન કહેવામાં આવે છે અને આજે તેમના વંશજાણો ને તેમના નામની સામે ધવન અટક લગાવે છે.
ગુહાગુહા ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે, જેના વંશજો ગુહા નામથી ઓળખાય છે. અય્યર અને આયંગર, અય્યર ઉપનામ નો ઉદભવ તમિલાના અય્યર શબ્દથી થયો હતો અને આ શબ્દ સંસ્કૃત આર્ય તરફથી નીકળે છે. અને આર્ય નો અર્થ થાય છે કે નેક કે સારો, અને વળી આયંગર શબ્દનો ઉપયોગ એવા લોકો માટે થયો હતો જેમણે શુદ્ધિકરણના પાંચ સ્તરોને પાર કર્યા છે.
જોશી
જ્યોતિષ વિદ્યા ના નિપુણ વ્યક્તિને જોશી ઉપનામ આપવામાં આવે છે.કપૂર અને ખન્નાચંદ્રવંશી કપૂર અને ખન્ડા ધારણ કરનારા ને ખન્ના કહેવામાં આવે છે. ખત્રીપંજાબી ક્ષત્રિયને ખત્રી કહેવામાં આવે છે. અને ખન્ના, કપૂર, મહેરા, ચોપડા, વાલિયા વગેરે જાતિઓનો સમાવેશ થાય છે.
મહાજન અને મુખોપાધ્યાય
ઉચ્ચ પદ ધરાવનાર વ્યક્તિને મહાજન કહેવામાં આવે છે અને તે જ સમયે, મુખ્ય શિક્ષક મુખોપાધ્યાય તરીકે જાણીતા હતા. નહેરુ અને સૈની.નહેરના કાંઠે રહેતા લોકોને નહરુ કહેવામાં આવે છે. સેનાના મુખ્ય સૈનિક ને સૈની તરીકે જાણીતા હતા.
ટંડન
યોદ્ધાઓ અથવા સૂર્ય પોતે ટંડન તરીકે જાણીતા હતા. ત્રવેદીજે વ્યક્તિઓએ ચાર વેદો માંથી ત્રણ વેદોનો પાઠ કર્યો હોય તેને ત્રિવેદી કહેવામાં આવે છે.