આ વિચિત્ર પરંપરા અહીં મંદિર માં મરચા ના પાણી થી કરાવાય છે સ્નાન કારણ છે રસપ્રદ

આપણા દેશ ના ઘણા એવા મંદિર છે જ્યાં પવિત્ર જળ થી સ્નાન કરી ને આપણા બધા પાપ દૂર કરી શકાય છે,પરંતુ આ મંદિર ની પરંપરા વાંચી ને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો,આપના દેશ માં ઘણી એવી પરંપરા છે જેને સાંભળી લોકો આશ્ચર્યમાં પડી જાય છે.

પરંતુ આ પરંપરા થોડી અલગ છે જેની સાંભળી ને તમે પણ થઈ જશો આશ્ચર્ય ચકિત વાંચો આખો લેખ,આપણા દેશમાં એવી અનેક પરંપરા છે જેને સાંભળી લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આવી જ એક વિચિત્ર પરંપરા વિશે આજે તમને અહીં જાણવા મળશે.

આપણા દેશમાં અનેક એવા મંદિર છે જ્યાંના પાણીથી સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે તેવું માનવામાં આવે છે. કેટલાક મંદિરોના પાણથી રોગ દૂર થાય તેવી પણ માન્યતા લોકોમાં પ્રવર્તે છે. પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે એવા મંદિર વિશે જ્યાં લોકોને મરચાંના પાણીથી સ્નાન કરાવાતું હોય? દક્ષિણ ભારતમાં એક મંદિર છે જે આ પરંપરાના કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે.

આ મંદિર ની પરંપરા એવી છે કે મરચાંના પાણી થી સ્નાન કરવામાં આવે છે.અને ઘણા લોકો આ મંદિર ની પરંપરા ને માને છે.અને મરચાંના પાણી થી સ્નાન કરે છે.આ મંદિર ની પરંપરા એવી છે કે મરચાંના પાણી થી સ્નાન કરવું,કારણ કે મરચાંના પાણી થી સ્નાન કરવાથી લોકો ના રોગ દૂર થાય છે.

આ મંદિરમાં લોકોના રોગ દૂર કરવા માટે તેમને મરચાંનું સ્નાન કરાવવામાં આવે છે.આ મંદિર વર્ના મુથુ મરિયમ્મનનું છે જે તમિલનાડુના સૌથી મોટા જિલ્લા વેલુપ્પુરમમાં આવેલું છે.

આ મંદિર જગપ્રસિદ્ધ ઓરોવિલે ઈંટરનેશનલ ટાઉનશિપ પાસે ઈદ્વાંચવાડી નામના ગામમાં આવેલું છે. આ મંદિરમાં દર વર્ષે 8 દિવસ સુધી ખાસ તહેવાર ઉજવાય છે. આ તહેવાર દરમિયાન લોકોને લાલ મરચાંના પાણીથી સ્નાન કરાવાય છે.

આ અભિષેક લોકો સ્વસ્થ રહે તે માટે કરાવવામાં આવે છે.લોકો આ મંદિરએ આવીને મરચાંના પાણી થી સ્નાન કરે છે,આ મંદિર ની પરંપરા એવી છે કે મરચાંના પાણી થી સ્નાન કરવાથી લોકો ના રોગો થી મુક્ત મળે છે.એટલા માટે લોકો આ મંદિર એ આવીને મરચાંના પાણી થી સ્નાન કરે છે.

આ મંદિર ની પરંપરા ખુબજ અલગ છે,આ મંદિર ની પરંપરા એવી છે કે ત્રણ વડીલોના પોતાના હાથમાં કંગન પહેરાવામાં આવે છે. આ પરંપરા અનુસાર ત્રણ વડિલો પોતાના હાથમાં કંગન પહેને છે પછી દિવસભર તે ઉપવાસ કરે છે.

તેમનું મુંડન કરવામાં આવે છે અને પછી પુજારી તેમને દેવતાની જેમ પૂજાસ્થળે બેસાડી અને તેમની પૂજા કરે છે. આ લોકોનું અલગ અલગ સામગ્રીથી અભિષેક કરવામાં આવે છે. આ સામગ્રીઓમાં ચંદન, ફૂલનો સમાવેશ થાય છે અને સાથે જ સૌથી છેલ્લે તેમનો અભિષેક મરચાંથી કરવામાં આવે છે.

અને આ અભિષેક મરચાંના પાણી થી સ્નાન કરીને પૂરો કરવામાં આવે છે,જેનાથી લોકો ના રોગ મુક્ત થઈ જાય છે.આ મંદિર ની પરંપરા અનુસાર લોકો ને મરચાંના પાણી થી સ્નાન કરાવામાં આવે છે.જી હાં આ ત્રણ લોકોને લાલ મરચાંના લેપથી સ્નાન કરાવવામાં આવે છે.

આ લેપ તેમને ખવડાવવામાં પણ આવે છે. છેલ્લા આ લોકોને લીમડાના પાણીથી સ્નાન કરાવી મંદિરમાં લઈ જવામાં આવે છે. મંદિરમાં ગયા બાદ આ લોકો સળગતા કોલસા પર ચાલે છે.

એવું કહેવાય છે કે આ પરંપરા અહીં 85 વર્ષથી ચાલી આવે છે.અને આ મંદિર ની પરંપરા આપણાં દેશમાં પ્રખ્યાત છે.અને ઘણા લોકો આ મંદિર એ આવી ને આ પરંપરા નું પાલન કરે છે.અને મરચાંના પાણી થી સ્નાન કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top