એક નાનકડી ઈલાયચીનાં છે અધધ આટલાં ફાયદા, જાણીલો ખુબજ કામમાં આવશે
ભારત મસાલા માટે દુનિયાભરમાં ફેમસ છે, અહીંના મસાલા ફક્ત ન ખાવામાં સ્વાદ લાવે છે પરંતુ ખાવામાં ખુશ્બુ પણ લાવે છે. આ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ થી પણ ખૂબ લાભકારક છે. આજે તમને એવીજ વસ્તુના વિશે જણાવીશું જે છે તો નાની પરંતુ આના ગુણ ખૂબ મોટા છે. અમે ઈલાયચીના વાત કરી રહ્યા છે, જે વધારે પડતી મહેમાનોના ભાવભગત માટે અપાય છે. ઈલાયચીના અન્ય નામ આને મસાલાની મહારાણી પણ કહેવાય છે આને એલા પણ કહેવાય છે.
અલગ અલગ ભાષાઓમાં આને અલગ અલગ નામથી જાણવામાં આવે છે. જાણો અમુક વાતો ઈલાયચીના વિષેમાં ઈલાયચીનો છોડ હમેશાં લીલો અને પાંચ ફૂટ થી દશ ફુટ સુધી ઉંચો હોય છે. આ બીજના સાથે સાથે જડો થી પણ ઊગે છે.
આની ફસલ ત્રણ થી ચાર વર્ષમાં તૈયાર થાય છે. આમાં ગુચ્ચોનાં રૂપમાં ફળ લાગે છે. સુકાયેલા ફળ બજારમાં નાની ઈલાયચી ના નામથી વેચાય છે. છોડ નો જીવનકાળ 10 વર્ષ સુધીનો હોય છે અને ક્યારેક ક્યારેક આ બે કે ત્રણ વર્ષ વધારે પણ થઈ જાય છે.
છાયાદાર ભૂમિ પર અને પાણી વાળી હવામાં આની ખેતી સારી થાય છે.ગુજરાત અને માલબાર થી આ અહીં મોકલાય છે. આ ઝાડીની જેવી ઊગે છે આ પૂરી રીતે આદુંના છોડ જેવા હોય છે. આના પાના આદુંના જેવા પહોળા હોય છે આનો છોડ પણ સુગંધ આપે છે.
સફેદ થતાં ગલાબી રંગના ફૂલોથી આના ફળ એટલે કે ઈલાયચી નીકળે છે.વધારે પડતી આપણે મેસુર ઈલાયચી ખાઈએ છે ઈલાયચી બે પ્રકારની હોય છે નાની અને મોટી નાની ઈલાયચી લીલી હોય છે અને મોટી ઈલાયચી લાલ કે કાળા રંગની હોય છે. નાની ઈલાયચીમાં જોવા મળતા પોષક તત્ત્વ- આયરન, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નીશિયમ, રિબોફ્લેવિન, પોટેશિયમ, નિયાસિન.
નાની ઈલાયચી ના ફાયદા માનસિક તનાવ થી રાહત જો તમે કોઈ કારણથી તનાવથી પરેશાન છો તો ઈલાયચી ખાવાથી કે તેની ચ્હા બનાવીને પીવાથી આપણા દિમાગના હાર્મોસ એક દમ બદલાય જાય છે અને આપણે તાજગી અનુભવીએ છીએ.ઇમ્યુનીતી સિસ્ટમ તેજ કરે છે આ આપણા પાચન તંત્રને મજબૂત કરે છે અને મિત્રો ઘણી વાર જોવાય છે કે જમ્યા પછી પાન મસાલા કે ઈલાયચી ખાવામાં આવે છે ક્યારેય વિચાર્યું છે કે આમ કેમ થાય છે એમ એટલા માટે થાય છે કારણકે આમાં અમુક એવા પોષક તત્ત્વ જોવા મળે છે જે જલ્દીથી ખાવાને પચાવે છે અને પેટને સારું રાખે છે.
ગળાની ખરાશ દૂર કરે છે ગળુ બેસી જવું કે ગળાની ખરાશ દૂર કરવા માટે સવારે ઊઠીને નાની ઈલાયચી ચાવીને ખાવાથી ગળાની ખરાશ દૂર થાય છે. વિશક્ત તત્વોને નીકાળે છે મિત્રો આપણે શરીરની બહારની સફાઈનો તો ખૂબ ધ્યાન રાખીએ છીએ પરંતુ આ ભૂલી જઈએ છે કે આપણને અંદરની સફાઈ પણ તેટલીજ જરૂરી છે જેટલી બહારની તમે વિચારી રહ્યાં હશો કે બહારની સફાઈ તો નાહીને થઈ શકે છે પરંતુ અંદરની સફાઈ કેવી રીતે કરીએ તેના માટે તમારે વધારે નહિ બસ એક ઈલાયચી રોજ ખાવાની છે આ આપની.
કિડની થી વિષાક્ત તત્વોને બહાર કરી દે છે.તો થઈ ગઈને અંદરની સફાઈ.ઉબકા માં લાભકારી ઉલ્ટી જેવી ફીલ થવા પર તમે પાણીમાં ઈલાયચીના ઉકાળીને તે પાણી પીવો ઉલ્ટી બંધ થઈ જશે ઘણા લોકો ને બસની મુસાફરી સુટ નહિ કરતી તો હવે જ્યારે પણ તમને ઉલ્ટી જેવું ફીલ થાય તો એક ઈલાયચી મોઢામાં મૂકવી.તમને સારું લાગશે.
દિમાગ અને આખો માટે લાભદાયી બે થી ત્રણ બદામ અને બે થી ત્રણ પિસ્તા લઈને ઈલાયચીના દાણાની સાથે પીસી લો અને આ મિશ્રણને આપણે દૂધમાં નાખીને પીએ છે તો આનાથી આપણી યાદશક્તિ ની સાથે સાથે આપણી આંખોની રોશની પણ વધશે સાથે આપણાં દિમાગને પણ તાકાત મળશે.
રક્ત અલ્પતાને ઓછી કરે છે ઈલાયચી ઈલાયચીમાં રહેલા એક મહત્વપૂર્ણ ધાતુ એટલે તાંબુ પણ રહેલું છે. જે રક્ત અલ્પતા જેવી બીમારીઓથી રાહત મળે છે.રણ પેદા થતાં લક્ષણોને ઓછા કરવામાં ઈલાયચી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
રક્ત અલ્પતા દૂર કરવા માટે ઈલાયચી પાવડરને હળદરના સાથે ગરમ દૂધમાં નાખીને પીવું જોઈએ, નશો ઓછો કરવો જો તમારે કોઈ પણ રીતના નશાથી બચવું છે તો તમે જ્યાં સુધી ઈલાયચી ચૂસી લો મિત્રો નશો માત્ર દારૂ નો જ નહિ હોતો દરેક વસ્તુ જેના વગર આપણે રહી નહિ.
શકતા જેમ કે અમુક લોકોને ચ્હા પીવાની આદત હોય છે તે જાણે છે કે ચ્હા તેમના માટે નુકશાનકારક છે તો પણ તે ચ્હા પીધા વગર રહી નહિ શકતા તો આ એક રીતની નશો છે તેમના માથામાં દુખાવો થાય છે આનાથી બચવા માટે તમે ઈલાયચીનો ઉપયોગ કરી શકો છો કારણકે આમાં અમુક એવા તત્વ જોવા મળે છે જે તનાવ ને દૂર કરી દે છે.
યૌન દુર્બળતા ઓછી કરવા માટે તમે હેરાન થશો જાણીને કે ઈલાયચી જેવી નાની વસ્તુ થી પણ કામેચ્છા વધારી શકાય છે આ વિજ્ઞાનમાં પણ સાબિત કરાયું છે તેના માટે દૂધમાં એક ઈલાયચી ઉકાળીને દૂધને ઠંડુ કરીને તેમાં મધ ભેળવીને પીવાનું છે.
આનાથી નપુસંકતા દૂર થાય છે. આંખોથી પાણી વહેવું જો કોઈ આંખોના વહેવાની સમસ્યાથી પરેશાન છો તો તે રોજ રાતે દૂધમાં ઈલાયચી ઉકાળીને પીવાથી થોડા દિવસમાં પાણી વહેવું બંધ થઈ જશે, નાની ઈલાયચીના નુકશાન એસિડ પ્રોબ્લેમ જેને એસિડની સમસ્યા હોય છે તે રાતમાં આનો પ્રયોગ ન કરવો.
પથરી પથરીના રોગીને આનો પ્રયોગ ન કરવો જોઈએ કારણકે આના વચ્ચે કેટલીક વાર તે નહિ પચાવી શકતા અને ત્યાં મોટી બીમારીનું કારણ બની શકે છે. રીએકશન ઈલાયચી કેટલીક વાર તમારી બોડી પર રીએકશન પણ કરી દે છે તમે કોઈ પણ પ્રકારની દવા ખાવ છો.
ઈલાયચી તેનો પ્રભાવ રોકી લે છે તો જો તમે ઈલાયચી ખાવાની આદત રાખો છો તો દવા જ્યારે પણ ખાવ આનો પ્રયોગ ન કરવો કોઈ પણ પ્રકારનું રીએકશન થઈ શકે છે. એલર્જી આનો અધિક પ્રયોગ પણ નુકશાનકારક હોય છે.
આનાથી એલર્જી થઈ શકે છે લાલ ડાઘા ખંજવાળ,સ્કિન રેશક પણ થઈ શકે છે. મિત્રો આજે આપણે વાત કરી ઈલાયચીના વિષેમાં આના કેટલા ફાયદા અને નુકશાન છે નુકશાન વાંચીને ડરશો નહિ આવું થવાનાm ચાન્સ ખૂબ ઓછા હોય છે બસ કોઈ પણ વાસ્તુ વધારે ન લેવી આ તો તમે જાણી ગયા હશો જો તમને અમારી જાણકારી પસંદ આવી હોય તો આને શેર કરો.