Saurasthra – Kutch
-
આ જબરું ! : હવે જીતુ વાઘાણીના ભાઈ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ પદે !
જીતુભાઈના ભાઈ સિવાયની આ નવનિયુક્ત કુલપતિની બીજી શી લાયકાત અને ઉજળી શૈક્ષણિક કારકિર્દી છે તે અંગે શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા જાગી…
Read More » -
મગફળીકાંડઃ ટ્રક ડ્રાઇવરો અને મજૂરોએ જણાવ્યું ક્યાંથી ને કેવી રીતે આવી ધૂળ
જેતપુરના પેઢલા ગામે ગોડાઉનમાં થયેલા મગફળી કૌભાંડમાં પોલીસ દ્વારા ધરપકડ કરેલાઓની પૂછપરછ ચાલું છે. કૌભાંડમાં ટ્રક ડ્રાઇવરો અને મજૂરોનું પોલીસે…
Read More » -
જેતપુર મગફળી કૌભાંડ મામલો : પરેશ ધાનાણી ગોડાઉન બહાર ધરણા પાર બેઠા
સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલી મગફળીમાં અનેક ગેરરીતિ સામે આવી છે. તાજેતરમાં જેતપુરના પેઢલા ગામે જયશ્રી ઇન્ટરનેશનલ ગોડાઉનમાં ટેકાના…
Read More » -
જામનગર: અહીંયા સ્મશાનમાં પણ હવે AC, આ મુક્તિધામ છે ‘ફરવાલાયક’
સ્મશાનમાં એરકન્ડીશન (AC) હોય એ વાત નવાઇ લાગેને ? પણ આ હકીકત છે. જામનગરના સ્મશાનમાં જે સ્થળે અંતિમ સંસ્કાર કરવામા…
Read More » -
ભપકાદાર લગ્નો પાછળ બેફામ ખર્ચો ન કરવા પાટીદારોને પહેલ
અમદાવાદ- આજકાલ દેશભરમાં લગ્ન સમારોહમાં મસમોટા ખર્ચા કરવાનો જાણે ટ્રેન્ડ ચાલ્યો છે. લોકો લગ્નપ્રસંગોમાં બેફામ પૈસા વાપરે છે. ત્યારે સરદારધામ…
Read More » -
હાર્દિક પટેલની આગેવાનીમાં આજથી પાટીદાર અનામત આંદોલન પાર્ટ-3
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા તા.26મીને શનિવારે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે પાટીદાર ન્યાય મહા પંચાયતનું આયોજન કરાયું છે. આ…
Read More » -
…તો Dy.CM નીતિન પટેલ અમારી સાથે આવશે : હાર્દિક પટેલ
ભાવનગર: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મેથળા ગામે પાસના હાર્દિક પટેલે ખેડૂતોની મુલાકાત લીધી હતી તેમજ સભા સંબોધી હતી. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું…
Read More » -
કચ્છઃ હાઈવે પર બસ અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત, 9નાં મોત, 10 ઘાયલ
કચ્છના ભચાઉ દુધાઈ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે 9 લોકોનો ભોગ લીધો છે. જ્યારે આ અકસ્માતમાં…
Read More » -
ગુજરાતમાં દારૂબંધી ના લિરા: PGVCL ની ઓફીસમાં શરાબ પાર્ટી
ભચાઉ, ભીમાસર, રાપર અને સામખિયાળીનો હવાલો જેને સોંપાયેલા છે તેવા એક ભચાઉ પીજીવીસીએલના અધિકારી પીજીવીસીએલની કચેરીમાં જ વિદેશી દારૂની મહેફીલ…
Read More » -
ભાવનગર-રાજકોટ હાઈવે પર જાનૈયા ભરેલા ટ્રકનો અકસ્માત, 31નાં મોત, CM એ કરી રૂ. 4 લાખની સહાયની જાહેરાત
મંગળવારે વહેલી સવારે ભાવનગરમાં જાનૈયાઓને લઈ જઈ રહેલો ટ્રક પુલ પરથી ખાબકતા 31 લોકોના મોત થયાની ઘટનામાં એક ચોંકાવનારી વિગત…
Read More »