South Gujarat
-
સુરતમાં ટ્રાફિક પોલીસ અને TRBના જવાનો ઓન ડ્યૂટી પર આ વસ્તુનો ઉપયોગ કરી શકશે નહીં
સુરત શહેરમાં તાજેતરમાં કોરોનાના કારણે કડક નિયંત્રણો લગાવવામાં આવેલ છે. આ દરમિયાન સવારના અને સાંજના સમયે એક સાથે હીરાના કારખાના અને…
Read More » -
કહેવાય છે કે ફેફસાં ખતમ તો જીવનનો અંત નિશ્ચિત છે, પરંતુ સુરતના 35 વર્ષના યુવાને તેને પણ હરાવીને બતાવ્યું, જાણો શું છે ઘટના
દેશમાં હાલ કોરોના વાઇરસની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીની બીજી લહેર હજુ ખતમ નથી…
Read More » -
સુરતમાં સાયકલ ચાલકને ટ્રાફિક મેમો આપતા ઉભો થયો વિવાદ, આટલા હજારનો ફટકારવામાં આવ્યો દંડ
સુરતનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં સાઈકલ સવારને મેમો આપવામાં આવ્યો છે. જ્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એક સાઇકલ સવારને…
Read More » -
સુરતમાં જેઠાણીના ત્રાસથી પરિણીતા 2 બાળકો સાથે આપઘાત કરવા પુલે પહોંચી ગઈ, પોલીસની ટીમ પહોંચી, પછી જોવા જેવું થયું….
સુરત શહેરનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરણિત મહિલા બે બાળકો સાથે તાપી નદીમાં આપઘાત કરવા પહોંચી…
Read More » -
પતિ સુખ ના મળતા પત્નીએ બાંધ્યા અન્ય પુરુષ સાથે સંબંધ, પતિને જાણ થતા બંનેનું અપહરણ કરીને કર્યું એવું કે…
આજકાલ દુનિયામાં એવા ઘણા કિસ્સો સામે આવી રહ્યા પરિવાર અને સંબંધના નામે કલંક લગાડે છે. ત્યારે ઘણા પતિ પત્નીઓના પણ…
Read More » -
ભાજપના સક્રિય કાર્યકર્તાની સાઇબર ક્રાઇમમાં ધરપકડ થતા પાટીદાર કાર્યકર્તામાં ઉભો થયો ભડકો
કતારગામ વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકતા નિતેશ વાનાણીની સાઇબર ક્રાઇમમાં ધરપકડ કરવામાં આવતા ભાજપના પાટીદાર કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે.…
Read More » -
તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પૂર્ણ: 10 વખત સુપ્રીમ, 100 વખત હાઇકોર્ટ, સંખ્યાબંધ વાલીઓના કોર્ટના ધક્કા તેમ છતાં ચાર્જફ્રેમ નહીં
સુરતમાં થયેલ તક્ષશિલા આર્કેડમાં થયેલ દુર્ઘટનાનાઆજે બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. અગ્નિકાંડમાં પોલીસે 14 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલકરી તેમની…
Read More » -
ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલ આગને લઈને કરવામાં આવી મોટી કાર્યવાહી
ભરૂચની એક કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને લઈને મોટી જાણકારી સામે આવી છે. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં ગત તારીખ 1 મેના…
Read More » -
30 વર્ષે પણ લગ્ન ન થતા, આખરે પિતા વિનાની દીકરીની સહાય કરીને લગ્ન કરવા જતા છેતરાયો આ યુવક
સુરત સહિત રાજ્યમાં લગ્ન ઇચ્છુક યુવકોને ફસાવીને તેઓના રૂપિયા લઇ લગ્ન કરાવ્યા બાદ લૂંટેરી દુલ્હનો દાગીના સહિતના મુદામાલ લૂંટીને પલાયન…
Read More » -
નવસારીમાં ઓનલાઇન ભણતરથી કંટાળી કોલેજીયન વિદ્યાર્થીની કર્યો આપઘાત
રાજ્યમાં કોરોના રોગચાળાના કારણે શાળા-કોલેજો બંધ છે. જેના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ આપવા આવી રહ્યો છે. જ્યારે ઓનલાઇન શિક્ષણ ના…
Read More »