Punjab
-
પંજાબના પ્રથમ વખત દલિત મુખ્યમંત્રી ચરણજીત આજે લેશે શપથ, આજે સૌથી પહેલા રૂપનગર ગુરુદ્વારામાં ટેકાવ્યુ માથું
પંજાબના નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીને રાજ્યપાલ બીએલ પુરોહિત આજે સવારના 11 વાગ્યે શપથ લેશે. ચન્નીની સાથે બે ડેપ્યુટી સીએમ…
Read More » -
કોંગ્રેસ નકલ કરી શકે છે યુપી ફોર્મ્યુલા: જાતિના સંતુલનને આધારે નક્કી કરવામાં આવશે સીએમ ચહેરો, બે ડેપ્યુટી સીએમ બનાવવાની પણ ચર્ચા
2022 માં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ…
Read More » -
કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદથી આપ્યું રાજીનામું
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પહેલા કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. કેપ્ટને રાજભવન પહોંચીને રાજ્યપાલને રાજીનામું…
Read More » -
શું કેપ્ટન અમરિંદર સિંહ કોંગ્રેસમાંથી આપશે રાજીનામું? સોનિયા ગાંધીને કહ્યું – આવા અપમાન સાથે પાર્ટીમાં નહીં રહી શકું
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ તેમના પદ પરથી અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે નવજોત…
Read More » -
PUNJAB ELECTION 2022: પંજાબમાં આ પક્ષ પહોંચશે સત્તા પર, ભાજપ માટે અસ્તિત્વ બચાવવાનો પડકાર
પંજાબ વિધાનસભાની ચૂંટણી (PUNJAB ELECTION 2022)ને લઈ જાણિતી સર્વે સંસ્થા ABP-સી વોટર્સનો એક સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં રાજ્યમાં…
Read More » -
રાકેશ ટીકતે ભાજપ પર કર્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું યુપીની ચૂંટણી પહેલા હિન્દુ નેતાની કરવામાં આવશે હત્યા
ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતો દ્વારા લાંબા સમયથી પ્રદર્શન કરવામાં આવ્યું છે. જોકે, આ પ્રદર્શનમાં હવે રાજકીય વળાંક આવ્યો છે…
Read More » -
પહેલા પ્રેમી સાથે ભાગીને કર્યા નિકાહ, મામલો હાઇકોર્ટમાં પહોંચતા છોકરી 14 વર્ષની હોવાનું સામે આવતા…
ચંડીગઢ માં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક માત્ર 14 વર્ષની ઉંમરની છોકરી તેના પ્રેમી સાથે ભાગીને લગ્ન…
Read More » -
કળયુગી પુત્રનું કારસ્તાન: માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ જતા વિડીયો બનાવી કરી રહ્યો હતો બ્લેકમેઈલ
હરિયાણાના હિસારમાં એક મહિલાને બ્લેકમેઇલિંગનો કરવાની ઘટના સામે આવી છે. બ્લેકમેઇલિંગનો આરોપ બીજા કોઈ નહીં પરંતુ મહિલાએ પોતાના પુત્ર ઉપર…
Read More » -
પંજાબઃ સિદ્ધુ અને કેપ્ટન વચ્ચેનું યુદ્ધ પૂર્ણ, કોંગ્રેસ હાઇકમાન્ડે કર્યો આ મોટો નિર્ણય
પંજાબમાં કોંગ્રેસના બે કદાવર નતાઓ નવજોત સિંહ સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર વચ્ચે અત્યારે આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. આખા ભારતમાં…
Read More » -
છત્તીસગઢમાં અઢી વર્ષનો ફોર્મ્યુલા ગયો નિષ્ફળ, ભૂપેશ બધેલ બન્યા રહેશે મુખ્યમંત્રી
છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલની સરકાર 17 જૂને અઢી વર્ષ પૂરા થઇ જશે. રાજ્યમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ચર્ચા થઈ હતી…
Read More »