Politics
-
આરોગ્ય મંત્રી ડોક્ટર અને શિક્ષણ મંત્રી શિક્ષક હોવા જોઈએ, અંગુઠાછાપ નહિ
‘પોઝિટિવ લાઈફ મનેજમેન્ટ‘ વિષય અંતર્ગત મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ની ટોક શહેરમાં યોજાઈ હતી . જેમાં તેમને વર્તમાન સરકાર સહીત…
Read More » -
વિજય રૂપાણી, જીતુ વાઘાણી, અલ્પેશ ઠાકોર, પરેશ ધાનાણીએ ચૂંટણીમાં કેટલો કર્યો ખર્ચ, જાણો વિગત
વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પોત-પોતાના મત વિસ્તારોમાં કેટલો ખર્ચ કર્યો તેની રકમ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરી હતી.…
Read More » -
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવાયા
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 75 વર્ષ વટાવી ચૂકેલાં આનંદીબેને પટેલે સ્વેચ્છાએ ગુજરાતના સીએમ…
Read More » -
કેજરીવાલને મોટો આંચકો, 20 ધારાસભ્યો ઘરભેગા થાય તેવી શક્યતા
ચૂંટણી પંચે કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો આંચકો આપ્યો છે. ટાઈમ્સ નાઉના જણાવ્યા અનુસાર, પંચ દ્વારા ધારાસભ્ય હોવા છતાં સંસદીય…
Read More » -
3 રાજ્યોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, જાણો ક્યાં ક્યારે યોજાશે વોટિંગ
મેઘાલાય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં ચાલુ વર્ષની શરૂઆતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને ત્રણેય રાજ્યોની તારીખો જાહેર…
Read More » -
સંજય જોશીનો ફેક વીડિયો બનાવનારા મારી ઈજ્જત પર હાથ નાખી રહ્યા છે: પ્રવિણ તોગડિયા
રાજસ્થાન પોલીસ ધરપકડ ન કરે તે માટે ગાયબ થઈને 24 કલાકમાં જ રહસ્યમય રીતે પાછા મળી આવેલા તોગડિયાએ આજે વધુ…
Read More » -
તોગડિયાને ફસાવાનું મોદી અને શાહે મોટું ષડયંત્ર રચ્યું છે: હાર્દિક પટેલ
અમદાવાદ: પાસના નેતા હાર્દિક પટેલે તોગડિયાને મળ્યા બાદ કહ્યું હતું કે, તેમની સાથે બનેલી ઘટના દુ:ખદ છે. હકીકતમાં હિન્દુત્વ નહીં પરંતુ…
Read More » -
મારી પર પણ તોગડિયા જેવો ભય, BJP-RSS કરાવી શકે છે હત્યાઃ જીજ્ઞેશ મેવાણી
ગુજરાતમાંથી ઉભરેલા યુવા દલિત નેતા અને વડગામના ધારાસભ્યય જીજ્ઞેશ મેવાણીનું કહેવું છે કે તેમના જીવને પણ તોગડીયાની જેમ ખતરો છે…
Read More » -
હાર્દિક પટેલ, મોઢવડિયા, સહીતના અન્ય લોકોએ લીધી તોગડીયાની મુલાકાત, જાણો કોના પર લગાવ્યા આક્ષેપ
પ્રવિણ તોગડિયાને મળવા પહોંચ્યા ડીજી વણઝારા વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ પ્રવિણ તોગડિયા ગુમ થયા બાદ બેભાન અવસ્થામાં અમદાવા કોતરપુર…
Read More » -
કેન્દ્ર સરકારે બંધ કરી હજયાત્રીઓને મળતી સબસિડી
હજ યાત્રા પર જનારા લોકોને મળતી સબસિડી કેન્દ્રની મોદી સરકારે આ વર્ષથી બંધ કરી દીધી છે. લઘુમતિ બાબતોના મંત્રી મુખ્તાર…
Read More »