‛લોહ પુરુષ’ સરદાર પટેલની જન્મ જયંતિ પર રાહુલ-સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ ન આપતા CM વિજય રૂપાણીએ પ્રહાર કરતા કહ્યું આવું…

આપણે સૌ જાણીએ છીએ કે ભારતના લોહ પુરુષ સરદાર પટેલ ની કાલે જન્મજયતી હતી.અને ભારતવાશીઓએ તેમની જન્મજયંતિ પર તેમને પુષ્પાજલી અર્પિત કરી હતી.અને તેમના જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે કેટલીક જોવાલાયક જગ્યાઓ નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.ભારતના લોખંડી પુરૂષ અને એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઇ પટેલની કાલે જયંતી હતી.અને સમગ્ર દેશ તેમને નમન કરી રહ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ સરદાર પટેલની જયંતી પર તેમને કેવડીયા ખાતે તેમની પ્રતિમા પર પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.અને કેટલીક સુવિધાઓ પણ ચાલુ કરવાની વાત કરી હતી.ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને નમન કર્યા હતા. અને દરેક દેશવાસીઓ એ તેમને નમન કાર્ય હતા. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી હજુ સુધી સરદાર પટેલને લઇને કોઇ પ્રકારનો કોઇ પ્રતિક્રિયા નથી આવી.અને સરદાર પટેલ ને લઇ ને કોઈ ખુલાસો કર્યો નથી.જેને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર વિજય રૂપાણી એ આકરા પ્રહાર કર્યા હતા.

તમને જણાવી દઈએ કે કાલે સરદાર પટેલ ની જન્મજયંતિ નિમિતે કોંગ્રેસના બે દિગ્ગજ નીતા એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી ન હતી.કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ હજુ સુધી સરદાર પટેલને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ નથી આપી.જે આરોપ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લગાવ્યો.અને તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.અને તેમના પર નિવેદનો આપ્યાં હતાં.

વિજય રૂપાણી એ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.અને સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે જ્યારે સમગ્ર દેશ મહાન સરદાર પટેલને તેમની જયંતિ પર નમન કરી રહ્યો છે,પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ પણ ન આપી એ દુઃખદ છે.અને એ તેમના માટે ખુબજ શરમજનક વાત છે. સરદાર પટેલ જેવા રાષ્ટ્રીય ઘરોહરનું આવુ અપમાન સમજથી બહાર છે.તેમને સરમ આવી જોઈએ તેમને સરદાર પટેલ નું આપમાં કર્યું છે.આમ જણાવી તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.

લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિરાસતને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.વિજય રૂપાણી પહેલા કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તરપ્રદેશ પ્રભાર પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરદાર પટેલને કોંગ્રેસના નિષ્ઠાવાન નેતા ગણાવ્યા છે.તેની સાથે જ પ્રિયંકાએ ભાજપ પર સરદાર પટેલને અપનાવવાના પ્રયત્નોના આરોપ લગાવ્યા.અને વિજય રૂપાણી એ આ વાત સરમ જનક ગણાવી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top