બોલીવુડની દુનિયાની વાત કરીએ તો, ઘણા અભિનેતાઓ અને અભિનેત્રી આવે છે અને જાય છે અને દરેક અભિનેતા હોય કે પછી અભિનેત્રી હોય દરેક બોલીવુડની દુનિયામાં પોતાની પહેચાન અને પોતાનું નામ અમર કરવાં માટે ખૂબજ મહેંનત કરે છે. અને અમે આજે એવા જ અભિનેતા અને અભિનેત્રીની વાત કરવાના છે.
જે બોલીવુડની દુનિયામાં પોતાની પહેચાન અને નામ બનાવ્યું છે. અને આ બંન્ને વ્યક્તિઓ એ એક બીજા સાથે લગ્ન પણ કર્યા છે.અને તેમનું નામ છે. દીપિકા પાદુકોણ અને બોલીવુડ નો સુપર સ્ટાર રણવીર સિહ આજે તેમની પહી એનિવર્સરી છે.
તો આવો જાણીએ કે તે આ પહેલી એનીવર્શિ દરમિયાન શું શું પ્લાન બનાવ્યા છે અને રણવીર સિહ, દીપિકા પાદુકોણ શું સપ્રાઈજ આપવાના છે તે વિશે જાણીએ. આ લેખમાં માધ્યમથી.
દીપિકા પાદુકોણ અને રણવી સિંહ 14 નવેમ્બરે 2018 ના રોજ લગ્ન કર્યું હતું.આ લગ્નને ખૂબજ ધૂમધામ અને યાદગાર રહે તેવી રીતે કરવામાં આવ્યું હતું. અને આજે તેમની લગ્નની પહેલી એનિવર્સરી છે. અને તેમના ફ્રેન્ડ એ જાણવા માટે તત્પડ છે કે આ એનિવર્સરી નિમિતે તેમના શું શું પ્લાન છે.
અને રિપોર્ટ્સના અનુસાર ખબર પડી હતી કે રણવીર અને દીપિકા પાદુકોણ તિરુપતિ બાલાજી જવાના છે તેવો એક ન્યૂ સમાચાર પરથી રિપોર્ટ મળ્યો હતો.અને તેમની સાથે તેમનો પરિવાર પણ દર્શન માટે જવાનો છે.અને તે પછી અમૃતસર માતાજીના દર્શન કર્યા પછી 15 તરીકે પરત આવવાના છે.
તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડ ની દુનિયામાં પોતાની ઘણી મોટી પહેચાન બનાવી છે. અને તે ખૂબજ પોપ્યુલર સેલિબ્રિટી બની ગયા છે. અને તેમના ઇન્સ્ટાગ્રામ પર મિલિયનમાં ફ્રેન્ડ લીસ્ટ છે અને તેમના ફ્રેન્ડ તેમણે ખૂબજ ચાહે છે.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ તેમની સાથેની ફિલ્મ, રામલીલા આ ફિલ્મ પછી તેમના બંને વચ્ચે સબંધ ઘાળ, થઈ ગયા હતા અને તેમણે 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી 14 નવેમ્બર 2018 ના રોજ લગ્ન કર્યા હતા.