જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે. ગ્રહ જ વ્યક્તિને તેના કર્મનું ફળ મળે છે. જે લોકો કર્મ ખરાબ હોય છે. તેના લીધે શનિ અશુભ માનવામા આવે છે.
શનિના અશુભ હોવાના લીધે ગમે તે કામમાં સફળતા નથી મળતી.એટલું જ નહિ ઘર પરિવારમાં પરેશાનીઓ વધે છે. શનિવારનો કારક શનિ છે.
આ દિવસે વિશેષરૂપે અમુક કામ કરવાથી બચવું જોઈએ. જો તમે આ દિવસો માં કામ કરો છો શનિ અશુભ માનવામા આવે છે.
અને ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે. આજે અમે તમને આ પોસ્ટ મા એવા કામ વિશે બતાવી શું કે શનિવાર ના દિવસે એ કામ કરવાથી બચો.
શનિવાર ના દિવસે ના કરવું જોઈએ આ કામ.શનિવાર ના દિવસે ઘરમાંથી લોખંડ કે લોખંડ થી બનેલી વસ્તુ નહીં લઈને આવવું જોઈએ એવું કરવાથી શનિદેવ નારાજ થઇ શકે છે.
આ દિવસે લોખંડથી બનવાળી વસ્તુ ને દાન કરવું શુભ માનવામાં આવે છે. જો તમારી જોડે લોખંડથી બનેલી વસ્તુ છે તો તેર ગરીબો માં દાન કરે.
ગરીબોનું અપમાન એમજ ખરાબ હોય છે. પણ વિશેષ રૂપથી શનિદેવ ના દિવસે કકરાટ ના કરે. ગરીબોનું પ્રતિનિધિત્વ શનિદેવ કરે છે.
જો આવામાં તમે ગરીબો ને પરેશાન કરશો તો શનિ પોતાના જીવનમાં પરેશાની વધી શકે છે.
જો તમને લાગે છે કે શનિદેવ તમારાથી નારાજ થાય છે કે તમારા પર સંકટ નો પહાડ તૂટી પડે તો શનિદેવ ને મનાવા માટે શનિવાર ના દિવસે તેલ નું દાન કરો પણ ધ્યાન રાખજો.
પણ આ દિવસે ઘરમાં તેલ નહિ લાવો પણ દાન કરવું શુભ માનવમાં આવે છે. પરંતુ આ દિવસે માર્કેટ ખરીદીને લાવવું અશુભ માનવમાં આવે છે.
શનિવાર ના દિવસે કોઈ બહારની વ્યક્તિ બુટ કે ચંપલ ભૂલથી પણ ભેટ સ્વરૂપમાં ના લો એના કરતા બુટ અને ચંપલ ગરીબોમાં દાન કરવાથી શનિ દોષ દૂર થાય છે.
જો તમારું જોડે જુના ચંપલ છે. તેને શનિવાર ના દિવસે ગરિબોમાં દાન કરો જો તમારી જોડે પૈસા હોય તો નવા ખરીદીને આપો.
શનિદેવ ને ખુશ કરવા જોઈએ શનિદેવ ના દિવસે પીપળા ના ઝાડની પૂજા કરાવી જોઈએ જયારે પૂજા પતિ જાય ત્યાર પછી પરિક્રમા કરવી. આ શનિદેવની નજરથી બચવા માટે જરૂરી છે.
શનિદેવ ના પ્રકોપને દૂર કરવા માટે અને શનિદેવને ખુશ કરવા માટે શનિવાર ના દિવસે કાળા તલનું દાન કરો. શનિવાર ના દિવસે કાળ તલનું દાન કરવું તે શુભ માનવામાં આવે છે થઈ શકે તો ગરીબોને દાન કરો.
શનિ ના પ્રકોપને દૂર કરવા માટે તમે શનિવાર ના દિવસે હનુમાન મંદિરમાં સરસલ તેલ નો દિપક કરો. આ દિવસે આવું કરવાથી શનિ દેવ ખુશ રહે છે. અને શનિદેવ પ્રકોપથી મુક્ત કરે છે.