દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના લાસલગામ સ્થિત ડુંગળીના સૌથી મોટા માર્કેટ ખાતે ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો નોંધાયો છે. જો કે સરકારે સતત વધી રહેલા સપ્લાયના કારણે ડુંગળીની કિંમત ઘટવાનું અનુમાન વ્યક્ત કર્યુ હતુ.ડુંગળી અને દાળના ભાવ છેલ્લા કેટલાક મહિનાથી ખુબ વધતા જોવા મળ્યા હતા. ડુંગળીના નવા પાકની આવક શરૂ થયા બાદ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો નથી.પરંતુ તેના માત્ર બે દિવસ બાદ લાસલગામ સ્થિતિ માર્કેટમાં ડુંગળીની કિંમતોમાં મસમોટો ઉછાળો નોંધાયો છે.
ડુંગળીની વધતી કિંમતના કારણે જનતા પરેશાન છે.દેશમાં ડુંગળીની કિંમતો વધી રહી છે.મહારાષ્ટ્રના લાસલગામ સ્થિત ડુંગળીની સૌથી મોટી માર્કેટની કિંમતોમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો છે. જોકે, સરકારની સતત વધતી જતી આપૂર્તિને કારણે કિંમતોમાં ઘટાડાને લઈને ભરોસો આપ્યો છે.પરંતુ તેના ખાલી બે દિવસ બાદ એટલે કે, સોમવારે લાસલગામની માર્કેટમાં ડુંગળીની કિંમતો 10 ટકા વધી ગઈ છે.અને ડુંગળી મોંઘી થઈ ગઈ છે,મળતી માહિતી મુજબ હજુ પણ ડુંગળી મોંઘી થઈ શકે છે.
ડુંગળીની વધતી જતી કિંમતોથી લોકો પરેશાન છે.ડુંગળીના નવા પાકની આવક શરૂ થયા બાદ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો નથી.પરંતુ તેના માત્ર બે દિવસ બાદ લાસલગામ સ્થિતિ માર્કેટમાં ડુંગળીની કિંમતોમાં મસમોટો ઉછાળો નોંધાયો છે. ડુંગળીની વધતી કિંમતના કારણે જનતા પરેશાન છે.સોમવારે ડુંગળીની થોક કિંમત 55.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે આ ચાર વર્ષની સૌથી વધુ કિંમત છે.આ પહેલા ઓગસ્ટની શરૂઆતમાં તેની કિંમત 13 રૂપિયા હતી. છૂટકમાં ડુંગળીની કિંમત 20 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 80 રૂપિયા થઈ ગઇ છે.જેથી ડુંગળીના નવા પાકની આવક શરૂ થયા બાદ પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો નથી.પરંતુ તેના માત્ર બે દિવસ બાદ લાસલગામ સ્થિતિ માર્કેટમાં ડુંગળીની કિંમતોમાં મસમોટો ઉછાળો નોંધાયો છે. ડુંગળીની વધતી કિંમતના કારણે જનતા પરેશાન છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે 100 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે ડુંગળીની કિંમત.ડુંગળી ની કિંમત આ ચાર વર્ષમાં સૌથી વધારે છે.ડુંગળીની કિંમતો જલ્દી 100 રૂપિયાના થવાના સ્તરે પહોંચી શકે છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે છુટક બજારોમાં ડુંગળીની કિંમતો 70થી 80 રૂપિયાની વચ્ચે ચાલી રહ્યું છે. પાછલા મહિનાની વાત કરીએ તો આ અવધિમાં થોક વહેચાણ ડુંગળીની કિંમતોમાં ચાર ગણો વધારો જોવા મળશે.જેથી ડુંગળીની વધતી કિંમતના કારણે જનતા પરેશાન છે.આ કારણો ને લીધે વધશે કિંમતો જાણો.
દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્રના લાસલગામ સ્થિત ડુંગળીના સૌથી મોટા માર્કેટ ખાતે ડુંગળીની કિંમતમાં ભારે ઉછાળો નોંધાયો છે.આ સંદર્ભેમાં વેપારીઓનું કહેવું છે કે,ગત વર્ષે ડુંગળીનું ઓછા પ્રમાણમાં ઉત્પાદન થયું હતું. એટલા માટે વધારો જોવા મળી રહ્યો છે.કમોસમી વરસાદના કારણે ડુંગળીનો પાક અસર પડી હતી. તેના અતિરિક્ત વેરારીઓને સરકારના પ્રતિકૂલ નીતિઓનો તેની જવાબદાર ગણાવ્યા છે.આ કારણોસર આ વખતે ડુંગળીના ભાવ આસમાને રહ્યા છે.અને ઘટવાનું નામ નથી લઈ રહ્યા.