Gujarat

ગુજરાતમાં કોરોનાનું ભયંકર સ્વરૂપ, ત્રીજી લહેરના સૌથી વધુ મોત

રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 16,608 વા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેરનો સૌથી મોટો વિસ્ફોટ છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે 28 મોત થયા છે. અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે રાજ્યમાં દર્દી સાજા થયા છે.

રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 5303, વડોદરા શહેરમાં 3041, રાજકોટ શહેરમાં 1376, સુરત શહેરમાં 1004, વડોદરા જિલ્લામાં 761, સુરત જિલ્લામાં 472, જામનગર શહેરમાં 357, ગાંધીનગર શહેરમાં 309, ભાવનગર શહેરમાં 293, મહેસાણામાં 277, ભરૂચમાં 273, રાજકોટમાં 273, મોરબીમાં 254, કચ્છમાં 244, વલસાડમાં 238,પાટણમાં 196, બનાસકાંઠામાં 172, ગાંધીનગર જિલ્લામાં 171 કેસ નોંધાયા છે.

સાબરકાંઠામાં 159, આણંદમાં 156, નવસારીમાં 154, અમરેલીમાં 151, ખેડામાં 136, સુરેન્દ્રનગરમાં 124, પંચમહાલમાં 98, જામનગરમાં 89, અમદાવાદમાં 83, જૂનાગઢમાં 83, તાપીમાં 77, જૂનાગઢ શહેરમાં 66, દાહોદમાં 41, ગીરસોમનાથમાં 38, ભાવનગરમાં 22, દેવભૂમિ દ્વારકામાં 22, છોટા ઉદેપુરમાં 20, મહીસાગરમાં 16, નર્મદામાં 13, ડાંગમાં 10, અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે.

રાજયમાં સરકારી ચોપડે આજે રેકોર્ડ બ્રેક અમદાવાદમાં 10 મોત, વડોદરા શહેરમાં 2 મોત, સુરતમાં 3, જામનગર શહેરમાં 2, મહેસાણામાં 1, નવસારીમાં 1, ખેડામાં 1, જામનગરમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 1 મળી અને કલુ 28 મોત થયા છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker