મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
દાંતો નો દર્દ કરે દૂર
દાંતો માં દુખાવો થાય ત્યારે મહુડા ના વૃક્ષ ના પાંદડા તોડી ને તેને દાંત પાર ઘસો.મહુડા ના પાંદડા ના મંજન કરવાથી દાંત ની દર્દ દૂર થઈ જશે.
અને જબળા માંથી લોહી નીકળે ત્યારે તમે આ પેડ ની છાલ નો રસ કાઢી ને તેમાં પાણી મિલાવી ને કોગળા કરો.દિવસ માં ત્રણ વાર આ પાણી થી કોગળા કરવા એવું કરવાથી લોહી નીકળતું બંધ થઈ જશે.
આંખો ને સાફ કરો
આંખો માં ધૂળ જાય ત્યારે તમે મહુડા ના ફળ નો રસ પોતાની આંખો માં નાખો.એનો રસ આંખો ને એકદમ સાફ કરી દેશે મહુડા ના રસ માં તમે ચાહો તો મધ પણ નાખી શકો છો
બવાસીર થી મળશે રાહત
બવાસીર થાય ત્યારે તમે મહુડા ના ફળનું સેવન કરો તમે થોડા ફૂલો ને લઈ એને ધી માં નાખી એનું સેવન કરો.રોજ પડેલા મહુડા ના ફળ ને ખાવાથી બવાસીર થી આરામ મળશે
ત્વચા ને ચમકાવો
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે
શરદી કરો દૂર
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે
ડાયાબીટીસ માટે ફાયદાકારક
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ.
ઘૂંટણ ના દર્દ થી મળશે રાહત
મહુડાનાં છાલ નો કાળો પીવાથી ઘૂંટણ નો દર્દ અને સુજન થી રાહત મળે છે.કાળો ના પીવો હોય તો તમે એનો લેપ પણ લગાવી શકો છો.
એનો લેપ બનાવવા માટે તમે એની છાલ ને પીસી ને તેમાં ગરમ સરસો નું તેલ મિલાવો પછી તમે આ લેપ ને લગાવી લો આ લેપ લગાવવાથી સુજન થી રાહત મળી જશે.