લો બોલો, PM મોદી પણ છેતરાઈ ગયા શ્રી રામ ના નકલી ટ્વીટર એકાઉન્ટ થી, જાણો સમગ્ર કિસ્સો…

વિશ્વના મોટાભાગના દેશો કોરોના વાયરસની દુર્ઘટનામાંથી પસાર થઈ રહ્યા છે. કોરોના વાયરસના જોખમને અવગણીને કેટલાક દેશો ખરાબ રીતે તેની પકડમાં આવી ગયા છે, જ્યારે કેટલાક દેશો તેમની સક્રિયતા અને બુદ્ધિના આધારે તેને નિયંત્રિત કરવામાં સફળ થયા છે.

આમ તો કોરોના વાયરસને કારણે હાલમાં દેશભરમાં લોકડાઉન કરાયેલું છે. અને આવી સ્થિતિમાં, થોડા દિવસો પહેલા આમ આ લોકોએ રામાનંદ સાગરની રામાયણ અને બી.આર.ચોપરાના મહાભારતને દૂરદર્શન પર ફરીથી ટેલિકાસ્ટ કરવાની માંગ પણ કરી હતી.

તેને માન્યતા આપીને સરકારે ફરીથી આ પ્રસારણ શરૂ કર્યું.અને હવે લોકો આમ આ રામાયણને ખૂબ ઉત્સાહથી જોઈ રહ્યા છે. આમ જ્યારે રામાયણે ટીઆરપીમાં પણ ઘણા રેકોર્ડ તોડ્યા છે. આમ આ રામાયણની સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. અને આવી સ્થિતિમાં કેટલાક તોફાની તત્વોએ તેનો ફાયદો ઉઠાવ્યો અને રામાયણમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવનારા.

આ અભિનેતા અરૂણ ગોવિલનું નકલી ટ્વિટર એકાઉન્ટ પણ બનાવ્યું છે.જેને લઈને ત્યારબાદ @TheArunGovil નામના ટ્વિટર હેન્ડલથી એક ટ્વીટ.જેમાં લખ્યું હતું કે આખરે હું ટ્વિટર પર આવ્યો છું જય શ્રી રામ.આ જોઈને, આ ખાતા પર ફોલોવર્સની સંખ્યા વધવા લાગી.પરંતુ 5 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રાત્રે 9 વાગ્યે ઘરની બહાર દીવો, મીણબત્તી, ફ્લેશલાઇટ અથવા મોબાઇલ ફ્લેશલાઇટ પ્રગટાવવા અપીલ કરી હતી.

ત્યારે અરુણ ગોવિલે વડા પ્રધાનના નિવેદનોને સમર્થન આપતો એક વીડિયો બહાર પાડ્યો હતો. અને જેમાં તોફાની તત્વોએ આ વીડિયો અરુણ ગોવિલના બનાવટી ટ્વિટર એકાઉન્ટ પરથી અપલોડ કર્યો અને પીએમ મોદીને પણ ટેગ કર્યા. આમ આ જોયા બાદ પીએમ મોદી પણ છેતરાયા હતા.અને તેમણે તેને રીટ્વીટ કરતા આભાર વ્યક્ત કરી દીધો જ્યારે તેમના નકલી ટ્વિટર એકાઉન્ટની જાણકારી અરુણ ગોવિલને મળી તો તેમણે સામે આવીને હકીકત જણાવી.

અને વધુમાં અરુણ ગોવિલે જણાવ્યું કે @TheArunGovil ટ્વિટર હેન્ડલ ફેક એકાઉન્ટ છે.અને આ તેમનું અસલી ટ્વિટર એકાઉન્ટ હેન્ડલ @ArunGovil12 છે. આથી તેની સાથે જ અરુણ ગોવિલે જણાવ્યું કે જલદી જ તેમનું એકાઉન્ટ વેરિફાઇડ થઇ જશે.ઉલ્લેખનીય છે કે આમ આ રામાયણનો ટીવી પર 33 વર્ષ બાદ ફરીથી પ્રસારણ થઇ રહ્યું છે અને આ વચ્ચે સોશિયલ મીડિયા પર અરુણના પરિવાર સાથે રામાયણ જોતી તસવીર પણ વાયરલ થઇ ગઇ હતી.

આમ આ તસવીરમાં અરુણ ગોવિલ, અને તેમના પત્ની, પુત્ર અને પુત્ર વધૂની સાથે રામાયણ જોઇ રહ્યા હતા.અભિનેતાની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.આમ આ તોફાની તત્વો આમ આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ આવી મજાક કરે છે.જોકે તેનો નિકાલ જલ્દી જ આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top