ભારત એ એવો દેશ છે જ્યાં તમને દરેક ખૂણામાં એક મંદિર તો જરૂર જોવા મળશે. કેટલાક મંદિરો તો એટલા જુના છે એના વિષે કોઈ ને ખબર પણ નથી કે મંદિર કેટલા વર્ષ થી અહીં બનેલા છે. પરંતુ મધ્યપ્રદેશ ના ગ્વાલિયર ચંબલ વિભાગ ના થોડાક એવા ચમત્કારી મંદિર છે જેના કિસ્સા દૂર દૂર સુધી ફેલાયેલા છે. એવા જ એક મંદિર વીષે તમને બતાવના છે. જ્યાં એક એવો ચમત્કાર થાય છે કે જેના વિસે જાણી ને તમને બહુ આશ્ચર્ય થશે. મધ્યપ્રદેશ ના ગ્વાલિયર શહેર થી 20 કિલોમીટર દૂર કુલૈથ નામ નું એક ગામ છે,અને એજ ગામ માં ભગવાન જગન્નાથ નું એક મંદિર છે.
આ મંદિર માં પણ એશિયાના તર્ક માં બહુ ધૂમ ધામ થી રથ યાત્રા નીકાળવામાં આવે છે.પરંતુ તમને જાણીને બહુ હેરાની થશે કે જ્યારે ભગવાન જગન્નાથ ની આ રથ યાત્રા નીકળવામાં આવે છે એ વખતે 7 કલસ ની અંદર ચોખા ને બનાવમાં આવે છે.અને જ્યારે રથ યાત્રા ચારે બાજુ ફરી ને પછી મંદિર એ આવે ત્યારે એ વખતે કલશ ને ભગવાન ની આગળ રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે કલશ ને ભગવાન જગન્નાથ અને બલદાઉ,દેવી શુભદ્રા,ની સામે આ 7 કલશ ને રાખવામાં આવે છે.અને થોડાક સમય પછી બધા કલશ પોતાની જાતે તૂટી જાય છે.માટ્ટી ની આ કલશ નું તૂટવું પોતાની જાતે એક ચમત્કાર છે.
આ છે માન્યતા.
સંત સાવલેદાસ જગન્નાથજી ના મોટા ભક્ત હતા. અને બાળપણ થી જ ભગવાન જગન્નાથ ની અન્નન્ય ભક્તિ ના કારણે તેમને કુલૈથ ગામ થી ઉડીશા માં આવેલા જગન્નાથપુરી સુધી ની સાત વાર કનક દંડવત પરિક્રમા કરી. મંદિર ના પૂજારી કિશોરીલાલ શ્રીવાત્સવ નો પુત્ર ભાનું શ્રીવાત્સવ નું મનો તો ભગવાન જગન્નાથજી એ સંત સાવલેદાસ ને સપનામાં દર્શન આપી કહ્યું કે એ કુલૈથ ગામ માં મંદિર બનાવો. સાંક નદી માં ચંદન ની છોકરી તરતી મળશે તેણીજોડે મૂર્તિ ની સ્થપાના કરવો.
સંત સાવલેદાસ એ કહ્યું કે એ કેવીરીતે માનીએ કે મૂર્તિ માં ભગવાન નો વાસ હોય, તો સપનામાં જ ભગવાન એ કહ્યું કે મૂર્તિ ની સામે જ્યારે ચોખા થી ભરેલું ઘડો લઈને ભોગ લગાવશો તો ઘડો ચાર ભાગ માં જાતે ફૂટી જાય છે. સંત સાવલેદાસ બીજા દિવસે જ્યારે સાંક નદીના કિનારે બેઠો હતો ત્યારે જ ત્રણ ચંદન ની લાકડી તરતી તરતી આવી, આ લાકડીઓ ને લઈ ને એ ગામ માં આવ્યો અને ગામ વાળા ને આખી વાત કહી, સંત સાવલેદાસ ની વાત સાંભળીને ગામ વાળા ને તેમને મંદિર બનાવીને ભગવાન જગન્નાથ ની પૂજા અર્ચના કરવા નું કહ્યું. એના પછી તેમને ગામ માં ભગવાન જગન્નાથજી નું મંદિર બનાવ્યું. દર વર્ષ જ્યારે જગન્નાથજી ની યાત્રા ઉડિશા માં નીકળે છે એ દિવસે કુલૈથ માં પણ ભગવાન જગન્નાથ ની રથયાત્રા નીકાળવામાં આવે છે.
અને ભગવાન કુલૈથ માટે થાય છે રવાના.
કુલૈથ ગામ માં લગભગ 173 વર્ષ જૂનું આ મંદિર માં ભગવાન જગન્નાથ શુભદ્રા અને બલભદ્ર ની રથ યાત્રા ઠીક એ દિવસે આયોજિત કરવામાં આવે છે. જે દિવસે પુરી માં તેનું આયોજન થાય છે. પરંપરા છે કે પુરી માં યાત્રા ની વખતે જ્યારે કુલૈથ પ્રસ્થાન નું મુરત આવે છે તો બાકાયદા ઘોષણા કરવામાં આવે છે કે જ્યારે ભગવાન પોતાની બહેન અને દાઉં ની સાથે કુલૈથ રવાના થઈ રહ્યા છે.
માટી ના ઘડામાં ભાત ભરીને લગાવે છે ભોગ.
ભગવાન જગન્નાથ ને માટ્ટી ના ઘડા માં ભાત ભરી ને ભોગ લગાવામાં આવે છે. અને ઘડો તરતજ ફાટી જાય છે. આ ભોગ બધાને આપવામાં આવે છે. એવો રિવાજ છે કે ભગવાન જગન્નાથ ના ભાત નો એક દાનો પણ જો કોઈ પોતાના ખાવામાં માં રાખો તો એની ત્યાં કોઈ દિવસ અનાજ ની કમી નહીં રહે. સંત સાવલેદાસ ની ત્રીજી પેઢી ના કિશોરીલાલ શ્રીવાત્સવ હમણાં મંદિર માં પૂજા અર્ચના કરે છે.
કુલૈથ ના મુખ્ય પૂજારી એ કહ્યું કે 1816 થી 1844 સુધી 9 વર્ષ ની બાળ અવસ્થા માં તેમના પૂર્વજ સાંબલદાશજી લગાતાર કનક દંડવત કરતા 7 વાર પુરી ની યાત્રા કરી.તેમની ભક્તિ થી ગદગદ થઈને ભગવાન જગન્નાથ કુલૈથ માં તેમની સાથે આવી ગયા. આજે પણ કુલૈથ માં ભગવાન જગન્નાથ ના ચમત્કારો ને જોયો, એ મહેસુસ થઈ શકે છે, એવો રિવાજ છે કે પુરી માં જ્યાં સુધી પ્રભુ નો અવતાર નહીં થાય, ત્યાં સુધી તેમની શક્તિ અપરિવર્તીત રશે.
બે દિવસ મેળો અને રથયાત્રા ઉત્સવ 4 થી તમને એ બતાવી દઈએ કે ગ્વાલિયર થી 20 કિલોમીટર દૂર આવેલું ગામ કુલૈથ માં જગન્નાથજી નું મોટો મેળો અને બે દિવસની રથયાત્રા ઉત્સવ 4 અને 5 જુલાઇ એ આયોજિત કરવામાં આવે છે. મંદિર ના પૂજારી કિશોરીલાલ શ્રીવાત્સવ એ કહ્યું કે 4 જુલાઈ એ સવારે 9 વાગ્યે હનુમાનજી ની ઉપાસના ની સાથે ઉત્સવ નો શુભારંભ થશે, હવન પૂજા અને રાત્રે 4 વાગ્યે જગન્નાથ જી ને ચોખા નજ સાથે રથ યાત્રા નીકળવામાં આવેમાં આવે છે. જે રથયાત્રા આખાં કુલૈથ માં ફરતા ફરતા મેળા મેદાન માં એટલે કે જંનકપુરી પહોંચશે.
અહીં ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલદાઉ અને બહેન સુભદ્રા ની સાથે રાત નો આરામ કરશે, બીજા દિવસે 5 જુલાઈ એ પુનઃ જગન્નાથ જી ના ચોખા ભરેલા ઘડા નો ભોગ લગાવીને રાત્રે 6 વાગ્યે જગન્નાથજી મેળા મેદાન થી પોતાના મૂળ સ્થાન મંદિર રથ યાત્રા ના રૂપમાં પાંચ આવશે