મહાભારત કાલના જુના શહેરો હવે આ નામથી છે પ્રખ્યાત, જાણીને તમે પણ વિશ્વાસ નહિ કરો..
ઘણા હજાર વર્ષ પહેલાં મહાભારત કાળની પ્રખ્યાત જગ્યાઓ આજે પણ તેના ઇતિહાસ વર્ણવે છે. આજે પણ તે જગ્યા છે પરંતુ હવે તે સ્થાનોને નવા નામોથી ઓળખવામાં આવ્યાં છે તેથી ચાલો અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીએ છીએ જે મહાભારત કાળમાં કોઈ બીજા નામથી જાણીતા હતા અને આજે તેઓ બીજા કોઈ નામથી જાણીતા છે.
ગાંધાર.
મહાભારત કાળમાં “ગાંધાર નો અથૅ હતો સુગંધ” ગાંધારી ગાંધાર દેશના ‘સુબલ’ નામના રાજાની પુત્રી હતી. તેથી જ તેનું નામ ગાંધારી પડ્યું. તે હસ્તિનાપુરના મહારાજા ધૃતરાષ્ટ્રની પત્ની અને દુર્યોધન વગેરે કૌરવોની માતા હતી.
કૈકેય પ્રદેશ.
મહાભારત કાળમાં તે કૈકેય કૈકસ અથવા કૈકીયસ નામથી પણ જાણીતું હતું. કેકેય પ્રદેશનો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે.રાજા દશરથની સૌથી નાની રાણી કૈકેય અને તેની દાસી મંથરા કેકય દેશની હતી.કેકય ગંધર અને વિપાશા અથવા બીસ નદી વચ્ચેનો એક વિસ્તાર છે.
ઇન્દ્રપ્રસ્થ અને ખંડવપ્રસ્થ.
મહાભારત કાળમાં ઇન્દ્રપ્રસ્થ શહેર દ્વારકા નું સમકાલીન છે અગાઉ આ સ્થન પર એક જંગલ હતું જેને મહાભારતમાં ખાંડવપ્રસ્થ કહેવામાં આવતું હતું ત્યારબાદ પાંડવોએ તેને કાપીને ઇન્દ્રપ્રસ્થની સ્થાપના કરી હતી.
ઉજ્જાનિક.
મહાભારત કાળમાં ઉજ્જાનિક જ્યાં ગુરુ દ્રોણાચાર્યએ કૌરવો અને પાંડવોને શિક્ષા આપી હતી.અહીં સ્થિત દ્રોણસાગર જીલ વિશે કહેવામાં આવે છે કે પાંડવોએ ગુરુ દક્ષિણા તરીકે આ જીલ નુ નિમાર્ણ કર્યુ હતું.
પાંચાલ રાજ્ય.
મહાભારત કાળમાં આખા પાંચાલ ની સતા પાંડવોના સસરા અને દ્રૌપદીના પિતા દ્રુપદ્ પાસે હતી.પરંતુ કેટલાક કારણોસર, ગુરુ દ્રોણાચાર્ય અને દ્રુપદ્ વચ્ચે યુદ્ધ થઈ થયું. યુદ્ધમાં દ્રુપદ્ ની હાર થઈ અને પાંચાલ નું વિભાજન થઈ ગયું.ઉત્તર પાંચાલ નો રાજા દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા બન્યો અને માત્ર દક્ષિણ પાંચાલ દ્રુપદની પાસે રહ્યું.
વૃંદાવન.
મહાભારત કાળમાં વૃંદાવન શહેર હિન્દુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ તે જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણએ બાળપણ યમુના નદીના કાંઠે વિતાવ્યું હતું.રાધા જોડે રાસલીલા દ્વારા પ્રેમનો સંદેશ પણ આપ્યો હતો.
મથુરા.
મથુરા ભગવાન શ્રીકૃષ્ણનું જન્મસ્થળ અને ભારતનું સૌથી પ્રાચીન અને જાણીતું શહેર છે.આજે શ્રીકૃષ્ણના જન્મસ્થળની મુલાકાત માટે પણ ભક્તો આવે છે.