આપના દેશ નું નામ ધાર્મિક દેશો ના શામિલ છે.આપણા દેશમાં ઘણા એવા મંદિર છે જે પોત પોતાની વિશેષતા અને ચમત્કાર માટે દુનિયા ભર માં પ્રસિદ્ધ છે. આપણા દેશમાં કોઈ ને કોઈ જગ્યાએ કોઈ ને કોઈ મંદિર જરૂર જોવા મળશે.જે મંદિરો ની કોઈ ને કોઈ વિષેશતા જોવા મળે છે.
અને અહીં દેવી માં પણ ઘણા મંદિરો છે.જે પોતાની અદભુત શક્તિ માટે દુનિયાભર માં પ્રખ્યાત છે.આ મંદિરો માં કોઈ ને કોઈ દિવસ ચમત્કાર થતો હોય છે.જેની સામે લોકો ની શ્રદ્ધા જોવા મળે છે.
આજે અમે તમને એવા જ એક માતા ના મંદિર વિશે જણાવીશું જે લોકો ની આસ્થા નું કેન્દ્ર છે આ મંદિર વિશે કહેવામાં આવે છે કે જે ભક્ત માતા ના આ મંદિરમાં સાચા મનથી મનોકામનાઓ માંગે છે તો માતા રાણી એમની મનોકામનાઓ પુરી કરશે.
અમે તમને જે મંદિર વિશે જણાવા ના છે તે મંદિર બેલ્હા દેવી ધામથી પ્રસિદ્ધ છે.આ મંદિર માં સાચા મન થી માંગેલી મનોકામના જરૂર પૂરી થાય છે.આ મંદિરમાં ઘણા એવા લોકો છે જે માતા ના દર્શન કરવા માટે રોજ નિયમિત હોય છે.જ્યારે નવરાત્રી ના દિવસો આવે છે.ત્યારે માતા ને અલગ અલગ સ્વરૂપો નો શણગાર કરવામાં આવે છે.
અહીં ના પૂજારી ની કહેવું છે કે માતા ના દરબારમાં રાત ના સમયે અને સવાર ના સમયે આરતી થાય છે,માતા ના આ મંદિર માં લોકો પોતાના બાળકોનું મુંડન,કર્ણ છેદન વગેરે સંસ્કાર કરાવવા આવે છે.
આ મંદિર માં માંગલિક કાર્યક્રમ પણ કરવામાં આવે છે.જો કોઇને આ મંદિર માં જવું હોય તો અહીં જવું ખૂબ સરળ છે.
ઇલ્હાબાદ ફૈજાબાદ માર્ગ પર સાચા રૂટ પર માં બેલ્હા દેવી મંદિર સ્થિત છે,જે ભક્ત ઈલાહાબાદ અને ફૈજાબાદ તરફથી આવે છે તે સદર બજાર ચોરા પર ઉતરી ને પશ્ચિમી તરફ ગયેલ રોડ થી આગળ જઈને ડાબી બાજુ ઘૂમી જાવ,લગભગ 200 મિટર દુરી પર માતા નું ભવ્ય મંદિર આવેલું છે.
દેવી માતા ના આ ધામ ને શક્તિપીઠ નો દરજ્જો આપવામાં આવ્યો છે,એવું કહેવાય છે કે આ સ્થાન પર સતી ના કમર નો ભાગ અહીં પડ્યો હતો.આ મંદિરમાં સોમવાર અને શુક્રવાર ના દિવસે મેળા નું આયોજન કરવામાં આવે છે.
જ્યાં ઘણા લોકો હોય છે,આમ તો રોજ મંદિર ભીડ જોવા મળે છે પણ નવરાત્રી ના દિવસો માં આ મંદિર માં લોકો તૂટી પડે છે,માતા ના દર્શન કરવા માટે લોકો ની ખૂબ ભીડ જોવા મળે છે.
આ મંદિર વિશે લોકો નું કહેવું છે કે આ સ્થાન પર રામ વન ગમણ રસ્તા ના કિનારે સઈ નદી ને ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામજી ના પિતાના કહેવાથી વન માં જતા હતા ત્યારે આ નદી ને પાર કરી હતી,અને અહીં એમને પુજા કરીને પોતાના સંકલ્પ ને પુરા કરવા ઊર્જા પ્રાપ્ત કરી હતી,
અને બીજી માન્યતા અનુસાર એવું કહેવાય છે કે ચિત્રકૂટ થી પાછા અયોધ્યા આવતા સમયે ભરતે આ સ્થાન પર પૂજા કરી હતી.
જેના પછી આ મંદિર લોકો ના અસ્થિત્વ માં આવ્યું હતું અને આ મંદિર પ્રતિ લોકો ની આસ્થા વધવા લાગી.