હવે પૈસા કમાવવાનું થયું સરળ,બસ ચુપચાપ રાખો અહી ઈલાયચી અને જુવો જાદુ

જે સ્પીડ થી મોંઘવારી વધી રહી છે બધી આસન વસ્તુ મુશ્કેલી ના એરિયા માં આવી રહી છે.જો આ સમાજ માં વધારે ચોરી અને લૂંટ પણ વધી રહી છે

તો આવા ના બધાનો ધ્યેય એક જ છે પૈસા કમાવા માણસ પૈસા માટે વધારે આકર્ષિત એટલા માટે થઈ ગયો છે

કેમ કે એમની જરૂરતો વધી રહી છે. આપણા શાસ્ત્રો માં કહ્યું છે કે જયારે બધા રસ્તા બંધ થઇ જાય છે ત્યારે એક રસ્તો ખુલ્લો હોય છે અને એ છે ‘ઉપાય’ આમ તો તમે ઘણા ઉપાયો અજમાયા હશે.

જેનાથી ધન ની પ્રાપ્તિ થાય પરિવાર માં શુખ શાંતિ રહે પણ એનું પરિણામ સુન્ય આવ્યું હશે.

આજે અમે બધા ઘર માં મળી આવતી એક વસ્તુ થી એક એવો ઉપાય બતાવા જઈ રહ્યા છે જે તમને ધન અને સુખ થી ભરી દેશે.

ઈલાયચી એક એવો પ્રદાર્થ છે જેની હિન્દૂ ધર્મમાં ખૂબ વધારે શોધ થતી હોય છે આમ તો લોકો ઈલાયચી હંમેશા સાથે હોય છે પણ ઈલાયચી એક એવી વસ્તુ છે.

જે તમારી બધી સમસ્યાઓ નું નિરાકરણ કરશે.તો ચાલો જાણીએ ઈલાયચી સંબધિત એ મુખ્ય ઉપાય જે તમને માલામાલ કરી દેશે.

આજ નો આ ઉપાય એ લોકો ને કામ આવવાનો છે જે લોકો એ જિંદગી માં હાર માની લીધી છે.જો તમને એવું લાગે છે.

કે તમે જિંદગીથી એકલા પડી ગયા છો,જેના જોડેથી ઉમ્મીદ રાખી એનાથી પણ નિરાશા મળી છે જો તમને એવો આભાસ થાય છે

કે તમારી પાછળ બધી મુશ્કેલીઓ એક ખરાબ નજરની જેમ પીછો કરી રહી છે તો એનાથી ડરવાની જરાય જરૂર નથી. કેમ કે આજના આ સમાધાન પછી તમારી મુશ્કેલીઓ દૂર થવાની છે

અને સફળતા ના ઘણા રસ્તા પણ જોવા મળશે.

સૌથી પહેલા તમને જણાવી દઇએ કે આ બધા ઉપાય એકાંત માં કરવા જોઈએ જો તમને કોઈ જોઈ જશે તો તમારે અસફળતા સામનો કરવો પડશે.

તો જાણીએ એ ઉપાય વિશે જેને લાખો લોકો ની કિસ્મત બદલી છે.

એક માત્ર ઈલાયચી કેવી રીતે આપણી કિસ્મત ને ઊંચાઈ પર લઈ જાય છે.આના માટે તમારે 21 લીલી ઈલાયચી ની જરૂર પડશે જો ઘર માં ના હોય તો બજાર માંથી મંગાવી લો.

એને હાથ માં લો અને ઘર ના પૂજા ખંડ માં પ્રવેશ કરો અને હાથ જોડીને આ મંત્ર નો ઉચ્ચાર કરો ૐ શ્રી શ્રીયૈ નમ ભગવાન ને ધ્યાન માં રાખી ને 108 વાર આ મંત્ર નો ઉચ્ચાર કરો.

આવું કરતી સમયે ધ્યાન રાખો કે કોઈ ભંગ ના કરે એટલે એવુ કહેવામાં આવ્યું હતું કે ઉપાય ત્યારે કરો જયારે તમે એકલા હોય.

હવે સ્થાન પર ઊભા થઈ ને આ ઈલાયચી ને ડાબી મુઠી માં બંધ કરી લો. આજ સ્થિતિ માં ઘર માં બધા રૂમમાં થઈ ને 7 વાર ઘર ની પરિક્રમા કરો અને પાછા પૂજા ખંડ માં આવી જાઓ.

હવે તમારે એક લાલ વસ્ત્ર ની જરૂર પડશે. પછી એ ઈલાયચી ને કપડા માં મૂકી ને પોટલી બનાવી લો.નધ્યાન રાખો કે પોટલી ને બાંધવા માટે લાલ દોરીનો પ્રયોગ માં લાવાનો છે

જો કપડું કે દોરીનો રંગ ભિન્ન હોય તો આ ઉપાય ખંડિત થઈ શકે છે.

હવે આ પોટલી ને લઈ ને ઘર માં એવી જગ્યા એ છુપાવી દો કે જ્યાં કોઈ પડછાયો પણ ના દેખાઈ શકે મતલબ કે તમારા સિવાય કોઈ ની પણ નજર ના પડે.

આગલા 21 દિવસ સુધી એ પોટલી ને તે જ જગ્યાએ અડ્યા વગર રહેવા દો. 21 દિવસે પુરા થયા પછી એ પોટલી ને લઈ ને નદી કે તળાવ માં વિસર્જિત કરી દો.

જો તમારી આજુ બાજુ કોઈ વૃક્ષ હોય તો એની નીચે માટી માં દબાવી શકો છો. શાસ્ત્રો ના અનુસાર જો એ જગ્યા પીપળા ના વૃક્ષ ના નીચે સ્થિત હોય તો તમારી કિસ્મત માટે વધારે શુભ છે.

આ ઉપાય કરવાથી તમારી જિંદગી માં આવનારી મુશ્કેલીઓ નો પહાડ છૂટો પડી ને ચકનાચૂર થઈ જશે. એના પછી તમારી બાકી રહેલા કામ પુરા થઈ જશે.

સાથે તમારા પરિવાર માં પણ સુખ શાંતિ બની રહેશે. તમને જાણી ને ખુશી થશે કે આનાથી તમારી કમાઈ માં વૃદ્ધિ થશે અને તમે લાખો ની કમાઈ કરી શકો છો.આ ઉપાય માટે પૂર્ણિમાં નો દિવસ શુભ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top