India

મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના ઘરની બાજુમાં લાગી ભયંકર આગ, સચિવાલયમાં હડકંપ મચી ગયો

Manipur Secretariat Fire: મણિપુરની રાજધાની ઈમ્ફાલના ઓલ્ડ લમ્બુલૈનમાં આકરી સુરક્ષાવાળા સચિવાલય પરિસર નજીક આવેલા એક ઘરમાં આગ લાગી ગઈ. જે […]

India, News

એક જ ફળિયામાં બે પત્ની રાખતો હતો પતિ, પ્રથમ પત્નીને જાણ થતાં ભાંડો ફુટ્યો અને હોબાળો થયો

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ શક્સે પોતાના લગ્ન બાદ બે વર્ષે ફરી પાછા

India

ઈટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને પીએમ મોદીની મુલાકાત થતાં જ વાયરલ થયો આ વીડિયો

નવી દિલ્હી: જી 7 સંમેલનમાં ભાગ લેવા માટે પીએમ મોદી ઈટલી પહોંચી ગયા છે. આ દરમ્યાન તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી,

India

ભારી કરી! હાથીએ પોતાના મહાવતને પછાડીને મારી નાખ્યો, પોલીસ હાથીને પકડીને ચોકીએ લઈ આવી

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ગુસ્સે થયેલા હાથીએ મહાવતને મારી નાખ્યો. બીજા મહાવત સાથીઓની

loksabha speaker
India

લોકસભા સ્પિકરને લઈને સસ્પેન્સ ખતમ, આ તારીખે મળી જશે દેશની સંસદને નવા સ્પીકર

lok Sabha Speaker: લોકસભા ચૂંટણી 2024 ખતમ થયા બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે. રવિવારે શપથ

T20 world cup 2024
Cricket, News, Sports

ટીમ ઈંડિયાએ વર્લ્ડ કપમાં ધમાકેદાર હેટ્રિક જીત નોંધાવી, અમેરિકાને 7 વિકેટે હરાવ્યા

T20 world cup 2024: ટીમ ઈંડિયાએ ટી 20 વર્લ્ડ કપ 2024ની સુપર 8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂયોર્કમાં રમાયેલી

jammu and kashmir
India

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની વધું એક નાપાક હરકત, 3 દિવસમાં ચોથી વાર કર્યો મોટો હુમલો

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં વધું એક આતંકી હુમલો થયો છે. ત્રણ દિવસની અંદર આતંકીઓ સાથે આ ચોથી અથડામણ છે. સુરક્ષાદળોએ સમગ્ર

India

કુવૈતમાં એક બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 40 લોકોના મોત, ભારત સરકાર એક્શનમાં આવી

કુવૈતના દક્ષિણી મંગફમાં એક ઈમારતમાં ભીષમ આગ લાગી ગઈ. ઘટનામાં 40 ભારતીયોના મોત થઈ ગયા છે. આ આગ બુધવારે સવારે

India, News

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર બન્યા દેશના વડાપ્રધાન, 71 મંત્રીઓ સાથે દિલ્હીમાં લીધા શપથ

નવી દિલ્હી: નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે. મોદી સાથે સાથે 71 સાંસદોએ પણ મંત્રી પદના

Gujarat, South Gujarat

નવસારીનું નવલું નજરાણું, દેવધા ગામે વાચકરસિકો માટે બનાવી પ્રાકૃતિક લાયબ્રેરી

નવસારીઃ સાહિત્ય સમાજનું દર્પણ છે, જેને શાબ્દિક સ્વરૂપે પુસ્તકોમાં કંડારવામાં આવતું હોય છે. સાહિત્ય શિક્ષણ, આધ્યાત્મિકતા અને જીવન કવનની કેડીઓ

Scroll to Top