સલમાન કરણ બાદ હવે આ બોલીવૂડના સ્ટાર્સ પર થયો કેશ,શુ હવે કોઈ કળી ખુલીશે કે નહીં….

સુશાંત સિંહ રાજપૂત ના ડિપ્રેશન ના કારણે આત્મહત્યા કરી છે. પરંતુ સુશાંત સિંહ ને લઈને તેમના ચાહકોના અને બોલીવુડ ના કેટલાક સ્ટાર્સ ના મનમાં સવાલ ઉભા થઇ રહ્યા છે. ફિલ્મમેકર કરણ જોહરને ટ્રોલ કર્યા હતા. સ્ટાર કિડ્સને બોલિવૂડમાં એન્ટ્રી અપાવવા માટે જાણીતા કરણ જોહર ઉપર લોકોએ આરોપ લગાવ્યો હતો કે તે વંશવાદને હવા આપે છે. એ દરમિયાન અભિનેત્રી કંગના રનૌતે સુશાંતના મોત પાછળ બોલિવૂડના વંશવાદને કારણભૂત ગણાવ્યું હતું.

સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં થોભવાનું નામ નથી લઈ રહ્યા. બોલિવૂડના મોટા ફિલ્મ હાઉસ સોશિયલ મીડિયાના નિશાન પર છે. પોલીસ તપાસ પણ ચાલુ છે. અત્યાર સુધીમાં પોલીસે 20 થી વધુ લોકોની પૂછપરછ કરી છે. આ સાથે અનેક હસ્તીઓ પર કેસ શરૂ કરાયો છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સુશાંતસિંહ નું મોત એક રહસ્ય બની ચૂક્યું છે સૌ કોઈનું માનવું છે કે સુશાંત ને સુસાઈડ કરવા પર મજબુર કરાયો છે.સુશાંતની મોતે અનેક સવાલો ઊભા કરી દીધા છે. ત્યારે બોલિવૂડ જગતમાં પણ ખડભડાટ મચ્યો છે.

સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શું છે, તેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. લોકો બોલિવૂડમાં નેપોટિઝ્મ, તેની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ વગેરે જેવા કારણો તેની મોત પાછળ જવાબદાર માની રહ્યા છે. બિહારમાં બોલીવુડની હસ્તીઓમાં મોટાભાગના કેસ નોંધાયેલા છે.તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત બિહારનો રહેવાસી હતો, તેથી તેમના મૃત્યુ બાદ બિહારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે.મુંબઈ પોલીસે બોલીવુડની સૌથી મોટી પ્રોડક્શન કંપનીમાંથી એક યશરાજ ફિલ્મ્સને એક પત્ર લખ્યો છે જેમાં સુશાંતસિંહ રાજપૂત સાથે સાઈન થયેલ કોન્ટ્રાક્ટની નકલ માંગી છે.

મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે તપાસ ટીમ એ જાણવા માંગ છે કે સુશાંત સિંહ રાજપૂતે યશ રાજ ફિલ્મ્સ સાથે કેટલો કોન્ટ્રાકટ હતો અને સુશાંતે તેની સાથે કેટલી ફિલ્મો કરી હતી. સુશાંતસિંહે યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શન સાથે બે ફિલ્મો કરી હતી.સુશાંત સિંહના મોત મામલે બિહારના મુઝફ્ફરપુરમાં વધુ ચાર લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુધીરકુમાર ઓઝા નામના વકીલે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કીર્તિ સેનન સામે કોર્ટ કેસ કર્યો છે.

શ્રુતિએ વધુમાં કહ્યું કે આ સિવાય તે બીજી કંપની ખોલવા માંગતી હતી, જે વર્ચુઅલ રિયાલિટી કન્ટેન્ટ પર કામ કરતી હતી. કંપનીનું નામ આબેહૂબ રેજ રિયાલિસ્ટિક હતું. અન્ય એક અધિકારીએ કહ્યું કે સુશાંતની મિત્ર અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગુરુવારે પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે સુશાંતે યશ રાજ ફિલ્મ્સ સાથેનો કરાર પૂરો કર્યો હતો અને તેને આ બેનર સાથે કામ કરવાનું બંધ કરવાનું કહ્યું હતું.

કાઇ પો ચે, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી અને ‘છીચોર’ જેવી ફિલ્મોમાં કામ કરનાર 34 વર્ષીય સુશાંત રવિવારે તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં લટકતો મળ્યો હતો.ફિલ્મ સિવાય તેમને પાસે ઘણા પ્રકારના કામ કરવાના આઇડિયા હતા. હકીકતમાં, 17 જૂનના રોજ સુધીરકુમાર ઓઝાએ કેટલાક લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

આજે તેમણે અરજી કરી અને ફરિયાદમાં વધુ ચાર નામ ઉમેરવાની અપીલ કરી. આ ચાર નામ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને કીર્તિ સેનનનાં છે. રિયા ચક્રવર્તી સુશાંતના મૃત્યુ દરમિયાન ગાઢ મિત્ર હતી. જ્યારે થોડા વર્ષો પહેલા સુધી સુશાંત અને કીર્તિના સંબંધ હતા.મુઝફ્ફરપુરની સીજીએમ કોર્ટમાં દાખલ આ અરજી પર સુનાવણી 3 જુલાઈએ થશે. સુશાંત આત્મહત્યા કેસમાં કરણ જોહર, આલિયા ભટ્ટ, સલમાન ખાન, એકતા કપૂર જેવા મોટા નામો પર અત્યાર સુધી બિહારમાં કેસ નોંધાયા છે.

બિહારના જુદા જુદા શહેરોમાં આ કેસ નોંધાયા છે.સુશાંત સિંહ રાજપૂત ના સુસાઇડ થી સમગ્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સનાટ્ટો છવાઈ ગયો છે. સુશાંત સિંહ રાજપૂત ના આ આપઘાત ને લઈને બોલીવુડમાં ઘણા સ્ટાર વચ્ચે નોકઝોક ચાલી રહી છે.જેમાં કહેવામાં આવે છે કે સુશાંત સિંહ ડિપ્રેશન હોય છતાં તે આત્મહત્યા કરી શકે નહિ.બોલીવુડમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ સોશિયલ મીડિયા દ્વારા સુશાંત સિંહ રાજપૂત લઈને શોક વ્યક્ત કર્યો છે.સુશાંત સિંહ રાજપૂતના અકાળ અવસાનને કારણે સારા બોલિવૂડ એક્ટરના આ પગલાથી ચોંકી ગયા છે.

તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયાને મુંબઈના મલાડના માલવાણી વિસ્તારમાં એક બિલ્ડિંગના 14 મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. દિશા સલિયાને માલવાણીના જન કલ્યાણ નગરમાં બિલ્ડિંગના ફ્લેટ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી, જે તેના મંગેતર રોહન રાયનું ઘર હતું, જે એક અભિનેતા અને મોડેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top