સરદાર પટેલ આજે આ નામ કોણ નથી જાણતું ભારત ભરમાં લોહ પુરુસ તરીકે ઓળખાતા સરદાર પટેલની આજે જન્મ જયંતિ છે ત્યારે જાણીએ તેમના વિષે ની રોચક વાતો.સ્વાતંત્ર્ય સંગ્રામ માં તેમનું યોગદાન અતુલનીય હતું. તો ચાલો જાણી લઈએ સરદાર પટેલની ઇન્ટરેસ્ટિંગ વાત કે જે તમને ભાગ્યે જ કોઈએ કીધી હશે.
સરદાર પટેલ ભણવા માં અંત્યંત તીવ્ર બુદ્ધિ હતા.સરદાર પટેલે ઇંગ્લેન્ડ માં પોતાનો વકીલાત નો કોર્સ કે જે 36 મહિના નો હતો તેને 30 મહિના માં પૂર્ણ કર્યો હતો.5.સરદાર પટેલે 562 રજવાડા નું એકીકરણ કર્યું હોવા થી તેમના જન્મદિન ને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવા માં આવે છે.
સરદાર પટેલે અસહકાર ની ચળવળ વખતે સંપૂર્ણ પશ્ચિમ ભારત માં ભ્રમણ કરી ને 3 લાખ લોકો ને જોડ્યા અને 15 લાખ નું ફન્ડ ઉભું કર્યું હતું.
સરદાર પટેલ ને એમના મૃત્યુ ના 40 વર્ષ પછી 1990 માં ભારત રત્ન મળ્યો હતો. જયારે જવાહરલાલ નહેરુ એ પોતાને 1954 માં જીવતે જીવ ભારત રત્ન આપ્યો હતો.
સરદાર પટેલ જાતિવાદ ના વિરોધી હતા. તેમણે ગુજરાત માં દારૂબંધી, જાતિવાદ, અશ્પ્રુશ્યતા અને મહિલા સશક્તિકરણ ના નોંધપાત્ર કાર્ય કર્યા હતા.
સરદાર પટેલ નું દેહાંત થયું ત્યારે તેમનું બેંક બેલેન્સ માત્ર 216 રૂપિયા હતું. તેઓ પોતાનું જીવન ખુબ જ સાદગી થી જીવતા હતા.
સરદાર પટેલ નું મૃત્યુ મુંબઈ માં થયું હતું. તેમની શ્મશાન યાત્રા થઇ ત્યારે જવાહરલાલ નહેરુ એ પોતાની કેબિનેટ બેઠક બોલાવી હતી જેથી તેમની અંત્યવિધિ માં કોઈ મંત્રી જઈ ના શકે.