મિત્રો તમે જાણતાં જ હસો કે વાસ્તુશાસ્ત્રના નિયમો અપનાવી દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકાય છે.અવનવા ઉપાય કરવાથી તમે તમારી લાઈફ ને સારી સાબિત કરી શકો છો.જ્યોતિષ શાસ્ત્રો મુજબ ઘરને મંદિરની સમાન ગણાવ્યું છે.કહેવામાં આવે છે કે ઘર શુદ્ધ અને પવિત્ર હોય તો તન-મનમાં શાંતિ મળે છે.સાથે જ મગજ પણ તમે પૂરેપૂરી રીતે નિયંત્રણમાં રાખી શકો છો.એવામાં જો ઘરનો માહોલ અનુકુળ ન હોય તો દરેકના જીવન પર નકારાત્મક અસર પડે છે.જો તમારા ઘરમાં પણ કોઈ કારણવશ સુખ-શાંતિનો માહોલ ન હોય અથવા કોઈ મુશ્કેલી હોય તો ગભરાવાની જરૂર નથી.કારણે કે તમારી આવીજ સમસ્યાઓ ને માટે આજે અમે ખાસ ઉપાય લઈ ને આવ્યા છે તો આવો જાણી લઈએ આ ખાસ ઉપાયો વિશે.
સૌથી પહેલા તો તમારે તમારા ઘરના પ્રવેશ દ્વાર વિશેની અમુક ખાસ જાણકારી લેવી જોઈએ.વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે ઘરમાં સુખ અને સમુદ્ધિનો પ્રવેશ હંમેશાં મુખ્યદ્વારથી થાય છે.ઘરમાં સૌભાગ્યની વૃદ્ધિ કરવા માટે મુખ્યદ્વાર પર ॐ સ્વસ્તિક અને ભગવાન ગણેશની પ્રતિમા લગાવો.તમે ઈચ્છો તો ઘરના મુખ્યદ્વાર પર હળદર અને ચંદનથી ॐ નું ચિહ્ન બનાવી શકો છો.આવું કરવાથી કોઈપણ જાતની નકારાત્મક તા તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં.
બીજા ક્રમે આવે છે તમારા ઘરનું રસોડું આવિશે પણ તમારે થોડું ધ્યાન રાખી લેવું જોઈએ.કોઈ પણ ઘરમાં રસોડું સદસ્ય માટે ખાસ હોય છે.આ એવી જગ્યા છે જ્યાંથી લોકોના મનમાં ખુશી પ્રવેશ કરે છે.રસોડાને હંમેશાં ચોખ્ખુ રાખો.રસોઈનો કોઈ પણ ભાગ તૂટેલો હોય તો રિપેર કરાવો.રસોડાને સાફ રાખવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે.ખાસ તમારે આ વાત નું વધારે ધ્યાન રાખવું જોઈએ.
કોઈપણ રીતે તમારે પૈસા ની તંગી હોય તો પછી ખાસ આ ઉપાયો કરવા જોઈએ.જો તમે કોઈ પણ પ્રકારની આર્થિક પરેશાની સામે લડી રહ્યા છો તો લક્ષ્મીજીની બેઠેલી મુદ્રામાં તસવીરને પર્સમાં રાખો.તમે ઈચ્છો તો પીપળાના પાનને અભિમંત્રિત કરીને પર્સમાં રાખી શકો છો.આવું કરવાથી ક્યારેય તમને પૈસાની મુશ્કેલી નહીં થાય.મિત્રો આ બેમાંથી તમે તમારી ઈચ્છા મુજબ ના ઉપાયો કરી શકો આગળ પણ હજી ઉપાય છે તે પણ તમે કરી શકો છો અને બને તો તમામ ઉપાયો તમારે કરવા જોઈએ.
આગળ વાત કરીએ તો ખાસ કરીને તમે તમારા મનની કોઈ ઈચ્છા પૂરી ન કરી શકતા હોય તો ખાસ આ ઉપાય કરવો જોઈએ આવો જાણીએ તેના વિશે.સૌથી પહેલાં તો લાલ રંગના કાગળ પર સારા અક્ષરે તમારી ઈચ્છા લખીને લાલ રેશમી દોરો બાંધી પર્સમાં રાખો.હિન્દુ ધર્મમાં ચોખાનું ઘણું મહત્ત્વ હોય છે.ચોખાના કેટલાક દાણા રાખો આ રીતે કરવાથી તમારા પૈસા વગર કારણે ખર્ચ નહીં થાય.મિત્રો તમે આમાંથી કોઈપણ ઉપાય તમારી ઈચ્છા મુજબ કરી શકો છો.
શું તમે પણ તમારા ઘરના પૈસા ને બચાવવા માંગો છોતો કરો આખાસ ઉપાય અને પછી જુઓ ચમત્કાર.
