સુશાંતસિંહ કેસ ને લઈને આવ્યાં મોટાં સમાચાર, પોલીસને હાથે આવી એવી વસ્તુ કે ખુલી જશે હવે બધા રાજ? – જાણો વસ્તુ વિશે…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સુશાંતસિંહ નું મોત એક રહસ્ય બની ચૂક્યું છે સૌ કોઈનું માનવું છે કે સુશાંત ને સુસાઈડ કરવા પર મજબુર કરાયો છે.સુશાંતની મોતે અનેક સવાલો ઊભા કરી દીધા છે. ત્યારે બોલિવૂડ જગતમાં પણ ખડભડાટ મચ્યો છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ શું છે, તેને લઈને સોશિયલ મીડિયા પર વિવાદ છેડાઈ ગયો છે. લોકો બોલિવૂડમાં નેપોટિઝ્મ, તેની પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ વગેરે જેવા કારણો તેની મોત પાછળ જવાબદાર માની રહ્યા છે.

ત્યારે મુંબઈ પોલીસની તપાસમાં તેમના હાથ સુશાંતની ડાયરી લાગી છે.સુશાંતની આત્મહત્યા બાદ પોલીસને કોઈ સુસાઈડ નોટ તો નથી મળી.જોકે આ બધા વચ્ચે બોલિવુડમાં બે ભાગ પડી ગયા છે.કેટલાક એક્ટર્સ,એક્ટ્રેસ અને ડિરેક્ટર્સે આની પાછળનું કારણ બોલિવુડમાં સગાવાદ અને નેપોટિઝમને ગણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર એના જોર થી વિવાદ ચાલી રહ્યા છે.આજે સુશાંત સિંહ નું મોત એક કોયડો બની ગઇ છે એને આત્મહત્યા કેમ કરી એ હજુ બહાર આવ્યું નથી.બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહે 14 જૂને તેમના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.

તેમના અવસાનથી દેશમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ છે.સુશાંતના નિધન બાદથી જ ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત જંગ છેડાઈ ગઈ છે. ઘણાં લોકો ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ લોકો પર સુશાંતને સાઈડલાઈન કરવાનો આરોપ લગાવી રહ્યાં  છે તો ઘણાં લોકો સુશાંતની પર્સનલ લાઈફને લઈને વાતો કરી રહ્યાં છે.

એવા સમાચાર આવી રહ્યાં છે કે, પોલીસને સુશાંતના ઘરેથી ખૂબ જ અગત્યના પુરાવા મળ્યા છે. એક રિપોર્ટ મુજબ પોલીસને સુશાંતના ઘરથી તેની પર્સનલ ડાયરી મળી છે. આ ડાયરીની તપાસ કર્યાં બાદ તેની મોત પાછળનું કારણ શું હતું, તે ઘણી હદ સુધી ક્લિઅર થઈ શકે છે.

જ્યારે રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ડાયરીમાં જે બુક્સ વાંચતો હતો તેના કોટ્સ લખતો હતો.સુશાંતની ડાયરી હાથ લાગતા હવે તેના નજીકના વ્યક્તિઓની પણ પૂછપરછ કરવામાં આવશે. પ્રારંભિક તપાસમાં પોલીસ સમક્ષ એ આવ્યું છે કે સુશાંતે કામના અભાવને લીધે આ પ્રકારનું પગલું ભર્યું છે,જોકે હજી પણ અન્ય અનેક પાસાઓ પર તપાસ ચાલી રહી છે.

કે સુશાંત સિંહે આવું પગલું કેમ ભર્યું.સુશાંતના અવસાન બાદ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર યુદ્ધ થયું છે. જો કોઈ સુશાંતને કાંઠે ઉદ્યોગના મોટા નામો પર આરોપ લગાવી રહ્યું છે, તો કોઈ સુશાંતની અંગત જિંદગી વિશે વાત કરતા જોવા મળે છે. તો મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અનિલ દેશમુખે ટ્વિટર દ્વારા લોકોને કહ્યું હતું કે, પોલીસ બોલિવૂડમાં સુશાંતની દુશ્મનાવટના એન્ગલની પણ તપાસ કરશે.મિત્રો સુશાંતસિંહનાં ઘણાં સપનાં હતાં જેને તે પુરા કરવા માંગતો જ હતો તેમાંથી તો ઘણાં સપના તે પુરા કરી ચુક્યો હતો જોકે ઘણાં સપનાં જેને એ સૌથી પહેલાં પુરા કરવા માંગતો હતો તે પુરા ના થઇ શક્યા આવો જાણીએ તેના વિશે.

પોતાના સપનાની યાદીમાં પ્લેન ઉડાવવાનું શીખવાનું પણ સામેલ હતું. તેણે એનો એક વિડીયો પણ શેર કર્યો હતો.આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુઓને કોમ્પ્યુટર કોડિંગ શીખવાડવાનું, છ સપ્તાહમાં સિક્સ પેક એબ્સ બનાવા, આયર્નમેન ટ્રાઈથલોન અને ડિઝનીલેન્ડ જવાના ઘણા સપના સામેલ હતા.ઘણા સપના પૂરા કર્યા હતા.તેના આ 50 સપનામાંથી ઘણા સપના પૂરા પણ કર્યા હતા. તેણે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ શીખવાડવાનું, તીરંદાજી શીખવાનું, પ્લેન ઉડાવવાનું શીખવાનું વગેરે સપના પૂરા કર્યા હતા.

લમ્બોર્ગિની ખરીદવી હતી.સુશાંત સિંહ પોતાની એક લમ્બોર્ગિની ખરીદવા ઈચ્છતો હતો.આ ઉપરાંત તે ટ્રેન દ્વારા યુરોપનો પ્રવાસ કરવાનું પણ સપનુ ધરાવતો હતો. તેનું એક સપનુ એન્ટાર્કટિકા જવાની પણ હતી.ખેતી કરવાનું શીખવું હતું.સુશાંત ખેતી કેવી રીતે થાય છે તે પણ શીખવાની ઈચ્છા ધરાવતો હતો. તેના સપનામાં શીખવાની ઘણી બધી વાતો સામેલ હતી. જેમાં તે ક્રિયા યોગા અને ગિટાર વગાડવાનું પણ શીખવા ઈચ્છતો હતો.ખુબજ જીંદા દિલ અભિનેતા આપણાં વચ્ચે નથી રહ્યાં તે કહેવું પણ ખરાબ લાગે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top