ફરી એકવાર પાકિસ્તાને કર્યું સિઝફાયર,સેનાએ આપ્યો આવો જડબાતોડ જવાબ

અત્યારે સમગ્ર દેશમાં જ્યારે કાશ્મીર ને લઈને એક આનંદ જોવા મળે છે.ત્યારે હંમેશા આંતક ને લઈને વિવાદ માં રેહતો પાડોશી રાજ્ય માં તો જાણે દુઃખ ના આભ તૂટી પડ્યા છે.

કાશ્મીરમાંથી 370 કલમ હટાવી લેવાયા બાદ પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે.થોડા દિવસ પહેલાં મળી હતી આવી માહિતી.

માહિતી અનુસાર હવે જૈશ અને લશ્કરના આતંકવાદીઓ સુરક્ષા જવાનો પર હુમલો કરી શકે છે. પાકિસ્તાન પોતાના ખતરનાક મુઝાહિદ્દીન બટાલિયનનો ઉપયોગ લાઈન ઓફ કંટ્રોલ પર ભારતીય સુરક્ષા જવાનો પર હુમલો કરવા માટે કરી શકે છે.

આ આતંકી હુમલો આત્મઘાતી પણ હોઈ શકે છે. ગુપ્તચર વિભાગે આ મામલે સુરક્ષા જવાનોને એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યા છે.સૂત્રોનું માનીએ તો LoC પર આતંકીઓ અને પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ભારતના સુરક્ષા જવાનોને નિશાન બનાવીને હુમલો કરી શકે છે.

પરંતુ આપના જવાનો પણ કામ નથી જો પાકિસ્તાન પોતાની નાપાક કરતૂતો ચાલુ રાખશે તો સેના પણ ચુ નહીં બેસી રહે.

પાકિસ્તાન હંમેશા થીજ આંતક ને લઈને વિવાદ માં રહ્યું છે અને એવામાં પાકિસ્તાની સેનાની સાથે આતંકવાદીઓ પણ લોન્ચ પેડમાં હાજર છે.

PoKમાં ત્રણ જગ્યાએ મોટી સંખ્યામાં આતંકવાદીઓ એકઠા થયા છે. જેમાં તમામ આતંકવાદીઓ જૈશ-એ-મહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના છે.

પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓની ઘુસણખોરી અને ભારતીય સુરક્ષા જવાનો પર હુમલાનો પણ પ્લાન ઘડી કાઢ્યો છે.

ગુપ્તચર એજન્સીઓ દ્વારા અપાયેલા એલર્ટ બાદ જવાનોને પણ એલર્ટ રહેવા માટે આદેશ આપી દેવાયા છે.અને જવાનો પેહલાથીજ એલર્ટ જ દેખાય છે.

સમગ્ર દેશમાં એરપોર્ટની સુરક્ષાને લઈને BCASએ એડવાઈજરી બહાર પાડી

દેશમાં આતંકી હુમલાને રોકવાને લઈને સુરક્ષાને ધ્યાનને લઈને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સોસાયટી દ્વારા એક એડવાઈજરી જાહેર કરવામાં આવી છે.

જેમાં દેશના તમામ એરપોર્ટની સુરક્ષાને લઈને BCASએ એડવાઈજરી બહાર પાડી છે.

દિલ્લી-મુંબઈ, મોહાલી અને અન્ય એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 15મી ઓગસ્ટને લઈને BCASએ એડવાઈજરી જાહેર કરી છે.

તમામ રાજ્યોના DGP, DG અને CISFને સુરક્ષા વધારા માટે એડવાઈજરી જાહેર કરાઈ છે.જમ્મૂમાં સતત ચાર દિવસથી શાંતિ,ન કોઇ પ્રદર્શન,ન કોઇ હિંસા જો કે જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના ચોથા દિવસે જનજીવન સામાન્ય જોવા મળ્યું છે.

લોકો ખરીદી કરવા ઘરની બહાર નીકળી રહ્યાં છે. આમ ભારતીય સેનાના બંદોબસ્ત વચ્ચે સ્થિતિ સામાન્ય થઇ રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

પાકિસ્તાને કરી નાપાક કરતૂત.

પાકિસ્તાન ને પોતાની નાપાક કરતૂત ને અંજામ આપવા માટે જમ્મુ કાશ્મીરમાં કેટલાક ભાગો માં સીઝફાયરનું કર્યું આર્ટિકલ 370 હટાવતા પાકિસ્તાનમાં ફફડાટ જોવા મળી કહે અને માટેજ તે આવી કરતૂતો કરે છે.

ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવતાની સાથે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. પાકિસ્તાને રાજોરી સેક્ટરના સુંદરબનીમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુ.

પાકિસ્તાની સેનાએ સુંદરબનીમાં મોર્ટરનો મારો કર્યો. જેના જવાબમાં ભારતીય સેનાએ ફફડેલા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.જે ખુબજ ગર્વ ની વાત છે.

ગત રાત્રી એ પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનના પાંચથી સાત કમાન્ડોને ઠાર કર્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાન દ્વારા સીઝફાયર કરવામાં આવી રહ્યુ હતુ.

જેથી ભારતીય સેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી.મહત્વપૂર્ણ છે કે,ભારતે બાલાકોટમાં આતંકવાદી વિરૂદ્ધ કરેલી કાર્યવાહી બાદ પાકિસ્તાની સેનામાં ફફડાટ છે.

જેથી પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે.સુંદરબનીમાં પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવતા પાકિસ્તાનમાં તો જાણે દુઃખ નું પુર આવી ગયું છે.

અને તેનાથી બચવા માટે પાકિસ્તાને સુંદરબનીમાં મોર્ટારનો મારો કર્યા. પરંતુ ભારતીય સેનાએ આ સમગ્ર ઘટના નો આપ્યો જડબાતોડ જવાબ.ખુશી ની વાત એ છે.

કે સમગ્ર ઘટના માં કોઈ પણ ભારતીય જવાન ને કઈ નુકસાન થયું નથી કાશમીર મુદ્દા બાદ જવાનો માં એક અલગ જોશ જોવા મળ્યો છે જેના ચલતે સેના કોઈ પણ જાત નો હુમલો રોકવાની તાકાત ધરાવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top