સુબ્રમણ્ય મંદિર 600 વર્ષ જૂનું છે,અહીં નાગ દેવની પૂજા કરવામાં આવે છે.જાણો તેનો વિશેષ મહિમા

હિન્દુ ધર્મમાં સાપને દેવ માનવામાં આવે છે.અને સાપની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ભારતમાં ઘણા મંદિરો છે જ્યાં નાગ દેવતાની સંપત્તિ છે.

અને આ મંદિર મા નાગોની પૂજા કરવામાં આવે છે.અને નાગો ને દૂધ પીવડાવવામા આવે છે. આ મંદિરોમાંથી,બેંગલુરુમાં સ્થિત સુબ્રમણ્ય મંદિર ખૂબ જ વિશેષ છે.

અને આ મંદિરમાં ભગવાન સુબ્રમણ્યની પૂજા કરવામાં આવે છે. દરઅસલ ભગવાન સુબ્રમણ્યને નાગોનો દેવતા માનવામા આવે છે. અને તેવું માનવા આવે છે કે તે મંદિર 600 વર્ષ જૂનું છે

આ મંદિર ક્યાં આવેલું છે.

સુબ્રમણ્ય મંદિર બેંગલુરુ શહેરથી 60 કિલોમીટર દૂર ડોડબલ્લાપુરા તાલુકો નજીક આવેલું છે. આ મંદિરને ઘણા લોકો સુબ્રમણ્ય ખીણ મંદિર તરીકે પણ ઓળખે છે.

ભગવાન સુબ્રમણ્યની સાત મૂખ વાળી મૂર્તિની પૂજા કરવામાં આવે છે. તે સાપ ના રૂપમાં છે. નાગ પંચમીના દિવસે લોકો દૂર દૂરથી આવે છે.અને અહીંયા આવીને સુબ્રમણ્મની સાત મૂખ વાળી મૂર્તિ ની પૂજા કરે છે.

લાખો લોકો ની શ્રદ્ધા જોડાયેલી છે.

સુબ્રમણ્યમ ના મંદિરે દર વર્ષે લાખો લોકો આવે છે.અને આ મંદિર મા વિશેષ પૂજા કરવામાં આવે છે.એવું માનવા આવે છે કે જો લોકોના મા કુડલી કાર્લસપ દોષ હોય.

તો આ મંદિર આવી ને પૂજા કરે તો તેમનો દોષ દૂર થાય છે. એટલે બીજા દોષથી બચવા માટે પણ પૂજા કરવામાં આવે છે. કેટલાક લોકો દર વર્ષે આવીને નાગ પ્રાણપ્રતિષ્ઠા કરાવે છે.

આ મંદિર તીર્થસ્થળ દ્રવિડ શૈલીમાં બનાયું છે.અને આ મંદિરમાં નાગ પંચમી ના દિવસે સિવાય પણ નરસિમ્હા ના દિવસે પણ મેળાનું આયોજન કરવામાં આવે છે.

અને તેના શિવાય આ મંદિર માં શ્રદ્ધાળુઓ ના હેઠળ નાગ દેવતાની મૂર્તિ મૂકવામાં આવે છે. એવું માનવમાં આવે છે.જે લોકો ને સંતાન ના હોય તે દુઃખ હોય તે લોકો પણ આવીને પૂજા કરે તો તેમને પણ સંતાન પ્રાપ્ત થાય છે.

મંદિર સાથે સંબંધિત જૂની કથાઓ.

એવું કહેવામા આવે છે કે અહીંયા રહેતા નાગ પરિવાર ગરૂળ જે ભાગવાન વિષ્ણુ નું વાહન છે. તેના દ્વારા વધારે હેરાન કરવામાં આવે છે.

જ્યારે આ વાત સુબરહ્મણ્યમ ને ખબર પડી ત્યારે તેમણે નરસિમ્હા જે વિષ્ણુ ભગવાનો અવતા છે. તેમની તપસ્યા કરી તપસ્યાથી ખુશ થઈને ભગવાન નરસિમ્હાને સુબ્રમણ્મને ભગવાને દર્શન આપ્યા.

તેના પછી સુબ્રમણ્મને યે ભગવાન નરસિમ્હા ને પ્રાથના કરી કે ગરુડ ને સમજાવો કે લાગો ને હેરાન ના કરે. ભગવાન નરસિમ્હા ને તેમની વાત માની. અને ગરુડ નાગો ને હેરાન કરવાનું બંધ કર્યું.

આ મંદિરમાં ભગવાન સુબ્રમણ્ય અને નરસિંમ્હા પૂજા કરવામાં આવે છે અને મંદિરના પરિસરમાં આ બંને ભગવાનની મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવે છે.

મંદિરના પરિસરની ઉપર એક અરીસો પણ મૂકવામાં આવ્યો છે જેમાં આ બંને ભગવાનની દ્રષ્ટિ એક સાથે આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top