News

સુસાઈડની સવારેજ સુશાંતસિંહએ જણાવી હતી એવી વાતો કે વાંચી આંખો ચાર થઈ જશે….

મિત્રો ખુબજ ચોંકાવનારો ખુલાસો થયો છે સુશાંત એ મરતા પેહલાં ઘણી વાતો જણાવીહતીઆવો જાણીએ તેના વિશે.બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે ફાંસો ખાઈને પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી. તેના આ પગલાંથી તેનો પરિવાર, મિત્રો, ફેન્સ, બોલિવૂડ સ્ટાર્સ સહિત સમગ્ર દેશ આઘાતમાં છે. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સુશાંત દુનિયામાં નથી રહ્યો. જોકે, સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી અટકળો પણ ચાલી રહી છે.

તેણે કોઈ સુસાઈડ નોટ પણ છોડી નથી અને આવું પગલું ભરતા પહેલાં તેણે આ અંગે કોઈની સાથે વાત પણ કરી નહોતી.પરંતુ તેને એક ખાસ વાત કરી હતી.બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહે 14 જૂને તેમના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. તેમના અવસાનથી દેશમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ છે.આજે દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે.

સુસાઈડના દિવસે શુ થયું હતું જાણીએ.14 જૂને સુસાઇડ કરતા પહેલા સુશાંત સિંહ રાજપૂતે તેના ટ્વિટર એકાઉન્ટ પર 3 ટ્વીટ્સ પોસ્ટ કરી હતી. જેને તેણે પાછળથી ડીલીટ કરી નાખ્યું હતુ. સુશાંતે ત્રણેય ટ્વિટ 14 જૂને સવારે 5.43 વાગ્યે પોસ્ટ કરી હતી. સુશાંતે પોતાના પહેલા ટ્વિટમાં લખ્યું કે ‘આપણને સ્વાસ્થ્ય કેવુ છે.આપણી માનસિક સ્થિતિ કેવી છે આપણા વિચારો શુ ચાલી રહ્યા છે.

આપણા જીવનમાં શું ચાલી રહ્યુ છે આ વિશે કોઈ પૂછતુ નહોતું. આપણી સાથે આ રીતનું વર્તન કરવામાં આવે છે હું આ બધી બાબતોમાંથી પસાર થયો છું અને આ રીતના પ્રયાસોથી હું હવે થાકી ગયો છું, મે આ ક્ષેત્રે લાંબી મુસાફરી કરી છે. મને ખબર નથી કે હું આ ટ્વીટ શા માટે કરું છું.સુશાંતે તેના બીજા ટ્વિટમાં લખ્યું કે મેં મારા જીવનની ઘણી મુશ્કેલીઓમાં લડ્યા છુ હું ટૂંક સમયમાં આ ટ્વીટને ડીલીટ કરી નાખીશ.

તમારામાંથી કેટલાક લોકો જાણી લે કે આ સફળતાથી હું તંગ આવી ગયો છુ મારે પ્રસિદ્ધિ નથી જોતી.ખુબ આરામદાયક ભલે આ લાગતુ પણ આને સંભાળવુ ખુબજ મુશ્કેલ છે.ત્યારબાદ સુશાંતે અંતીમ ટ્વીટમાં લખ્યુ કે હું આ બધુ જ ખતમ કરવા જઈ રહ્યો છુ એક નવા અંત માટે દૂર જઈ રહ્યો છુબની શકે ત્યાર પછી લોકો એક બીજા સાથે સારી રીતે વાત કરવા લાગે.

પોતાના વિચારોને અંદર રાખતા અટકી જાય. ફરી મળીશુ દુનિયાની બીજી તરફ ગુડ બાય. સોમવારે મુંબઈમાં સુશાંતના અંતિમ સંસ્કાર થયા. સુશાંતના નિધનથી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં સન્નાટો છવાયો છે.તમામ લોકોએ ભીની આંખોથી સુશાંતને વિદાઈ આપી છે.બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહે 14 જૂને તેમના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો.

તેમના અવસાનથી દેશમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ છે. આજે દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે.14 જૂને સુસાઇડ કરતા પહેલા સુશાંત સિંહ રાજપૂતે તેના ટ્વિટર એકાઉન્ટ પર 3 ટ્વીટ્સ પોસ્ટ કરી હતી. જેને તેણે પાછળથી ડીલીટ કરી નાખ્યું હતુ.સુશાંતે ત્રણેય ટ્વિટ 14 જૂને સવારે 5.43 વાગ્યે પોસ્ટ કરી હતી.

સુશાંતે પોતાના પહેલા ટ્વિટમાં લખ્યું કે ‘આપણને સ્વાસ્થ્ય કેવુ છે.આપણી માનસિક સ્થિતિ કેવી છે આપણા વિચારો શુ ચાલી રહ્યા છે, આપણા જીવનમાં શું ચાલી રહ્યુ છે આ વિશે કોઈ પૂછતુ નહોતું.આપણી સાથે આ રીતનું વર્તન કરવામાં આવે છે હું આ બધી બાબતોમાંથી પસાર થયો છું અને આ રીતના પ્રયાસોથી હું હવે થાકી ગયો છું મે આ ક્ષેત્રે લાંબી મુસાફરી કરી છે.મને ખબર નથી કે હું આ ટ્વીટ શા માટે કરું છું.સુશાંત સિંહના રૂમમાંથી કેટલીક દવાઓ અને પેપર્સ મળ્યા છે.

જેના પરથી ખબર પડી કે તે છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનમાં હતો. તે પોતાની પાછળ ઘણાં સવાલો મૂકીને જતો રહ્યો ત્યારે મરતાં પહેલાંના તેના 24 કલાક કઈ રીતે વિત્યા અને આ સમય દરમિયાન તેના મગજમાં શું ચાલી રહ્યું છે, આવા સવાલો આજે લોકોના મનમાં ઉઠી રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker