રવિવારે કરો આ ઉપાય, અને મેળવો તમારા પ્રેમમાં સફળતા, જાણો વધુ ક્લિક કરી
ઘણાલોકો કેહતા હોઈ કે અમે પ્રેમના કરી શક્યા, અથવા અમને કોઈ એવું ના મળી શક્યું જેને અમે સાચો પ્રેમ કરી શકીએ, આજે એવા જ લોકો માટે અમે ખાસ લઈને આવ્યા છે ઉપાય,
પરંતુ આ ઉપાય તમારે રવિવારે કરવાનો રહેશે તો જાણો શુ છે ઉપાય ?????
રવિવારના દિવસે જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે.
રવિવારનો દિવસ સૂર્યદેવતાને સમર્પિત હોય છે, જ્યોતિષ અનુસાર જે વ્યક્તિનો જન્મ રવિવારના દિવસે થાય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. રવિવારે જન્મ થયો હોય તે લોકોને દરેક કાર્યમાં સફળતા મળે છે.
પ્રેમમાં સફળતા મેળવવા માટે કરો આટલું.
જો કોઈ વ્યક્તિ પ્રેમમાં સફળતા મેળવવા માગે છે તો તેણે સૂર્યદેવની પ્રાર્થના કરવી જોઈએ. રવિવારના દિવસ સવારે સૂર્યદેવતાને પાણી અર્પણ કરવું જોઈએ.
સિક્કાને વહેતા પાણીમાં પધરાવી દો.
રવિવારના દિવસે તાંબા અથવા કોઈ અન્ય સિક્કાને વહેતા પાણીમાં પધરાવી દો. સૂરજના કિરણો આવતા હોય ત્યારે તમે જો કોઈ વસ્તુ માગશો તો તમારી ઈચ્છા ચોક્કસ પૂર્ણ થશે.
કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા મોંઢું ગળ્યું કરો.
રવિવારના દિવસે કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા ગોળ અથવા તો મીઠાઈ ખાવી જોઈએ અને પાણી પીવું જોઈએ.
રવિવારના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ.
જો તમને હાર્ટની બીમારી, પેટના રોગ, આંખોની તકલીફ હોય અથવા જો તમારા પર ખોટા આરોપ લાગ્યા હોય તો રવિવારના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ.
આભાર..