લગ્ન પહેલા કરાવી લો આ 5 મેડિકલ ટેસ્ટ, ભવિષ્ય માં નહીં આવે કોઈ પરેશાની. લગ્ન બે દિલો નું બંધન છે. પરંતુ બદલાતા સમય એ લગ્ન ની શરતો અને જરૂરતો માં વધારે બીજી વસ્તુ ઓ ને પણ શામિલ કરી લીધી છે. આજે લોકો પોતાના સાથીદાર ની નોકરી, પરિવાર, સ્વભાવ, એ બધું જોઈ ને જ લગ્ન ની તરફ કદમ ઉઠાવે છે.
પરંતુ લોકો શારીરિક થી જોડાયેલી કેટલીક બીજી પહેલુઓ ને નજર અંદાજ કરે છે. અમારા જોડે આવા બહુ જ ઓછા લોકો છે.જે લગ્ન પહેલા પોતાના સાથીદાર ને મેડિકલ ચેકઅપ ના મહત્વ વિશે જાણે છે. આવો, અમે તમને બતાવીએ એવા 5 મેડિકલ ચેકઅપ જે લગ્ન પહેલા કરાવવા જરૂરી છે.
ઉમર નું પરીક્ષણ
બહુ જ જલદી આયુ અથવા બહુજ પરિપકત્વ થવા પર લગ્ન કરવાથી પૂર્વ ઉંમર નું પરીક્ષણ અવશ્ય કરવું જોઈએ, 35 વર્ષ ની ઉમર સુધી માં બનવાના ચાન્સ બહુ જ વધારે હોય છે. પરંતુ એના પછી થોડી સમસ્યા થઈ જાય છે. પરંતુ પુરુષો માં 30 વર્ષ ની ઉમર પછી તબિયત થી જોડાયેલી પરેશાનીઓ થવાની ચાલુ થઈ જાય છે.
પ્રજનન પરીક્ષણ
કોઈક કોઇક વાર એવું થાય છે કે લગ્ન પછી નવવિવાહ જોડા ને સંતાન ના થવાની સમસ્યાથી જોડાવું પડે છે. એટલા માટે લગ્ન પહેલા દરેક વ્યક્તિ ને પ્રજનન પરીક્ષણ કરાવવું જોઈએ. જેનાથી ભવિષ્ય માં કોઈ પણ પરેશાની થી બચી શકાય છે.
એસીટીડી પરીક્ષણ
કોઈક પ્રકાર ની બીમારીઓ ને સેક્સ્યુઅલી ટ્રાન્સમેટિક બીમારીઓ કહેવામાં આવે છે. જે સાથીદાર ને પણ આસાનીથી થઈ જાય છે. એવામાં લગ્ન પહેલા એની તપાસ કરાવવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકાર ની કોઈ સમસ્યા ના થઈ શકે.
રક્ત વિકાર પરીક્ષણ
આ વિકાર ના થવાથી બાળકો ના જન્મ સાથે જ એમની મૃત્યુ થઈ શકે છે, તેવામાં સંતાન પ્રાપ્તિની પણ મુશ્કેલી થઈ જાય છે. હિમોકેલીયા અથવા થૈલેસિમિયા એજ રોગો માનો એક છે. એટલા માટે સમય રહેતા લોહી ની તપાસ જરૂર કરવી જોઈએ.
જેનેટિક પરીક્ષણ
આનુવાસીક બીમારીઓ ને જાણવા માટે જેનેટિક ટેસ્ટ કરાવવો જરૂરી છે. એનાથી ખબર પડી જાય છે કે તમારા સાથીદાર ને કોઈપણ રોગ ની સંભાવના હોઈ શકે છે. આ પરીક્ષણ માં પરિવાર ની મેડિકલ હિસ્ટ્રી ને જાણવામાં આવે છે.