આ અમદાવાદીનો અનોખો પ્રાણીપ્રેમ જોઈને તમે પણ દંગ રહી જશો,અચૂક જુઓ આ પ્રાણીપ્રેમીની આ કહાની

હિન્દૂ ધર્મમાં પ્રાણીને બચાવવા માટે દરેક પ્રાણીને આપના ધર્મ જોડે જોડી દીધો છે, જેને આપણે માનીએ છે, આપણું એક લક્ષ્ય હોઈ કે દરેક અબોલ પ્રાણીને જીવન જીવવા માટે તેમનું ભોજન મળી રહે,કેહવાય છે કે ભગવાને મનુષ્યનું સર્જન જ પ્રાણીઓની સુરક્ષા માટે કર્યું છે.

ત્યારે આજે આવા જ એક અમદાવાદી મજા ના માણસ વિશે વાત કરીશું જેને ખરા અર્થમાં આ વાક્ય સાકાર કર્યું છે,વાંદરાઓ થી આ માણસ છે ઘહેરો પ્રેમ , દર સોમવાર ખવડાવે છે 1700 રોટલી.મંકીમેન નામ થી પ્રસિદ્ધ આ માણસ ની કહાની ખુબજ રાશપ્રદ છે.આજ ના મોંઘવારીના જમાનામાં લોકો પોતાના અને તેના પરિવાર ના પેટ સારી રીતે પાલવી એજ મોટી વાત છે, આવી સ્થિતિમાં, લોકો બીજાઓની ભૂખ વિશે ઓછું વિચારે છે, ચાલો ગરીબ ભુખ્યા ભિખારીઓને પણ લોકો દાન ધર્મ ના મામલામાં કોઈક વાર ખવડાવી પીવડાવે છે.

પરંતુ જ્યારે વાત બેજુબાન પ્રાણીઓ ની આવે છે તો એમને પોતાની ભૂખ મિટાવા માટે પોતાના પર જ નિર્ભર રહેવું પડે છે, રોજરોજ પ્રાણીઓ નું પેટ ભરવાની જીમેંદારી ભાગ્યે જ કોઈ લે છે, પરંતુ આજે અમે તમને એક એવા માણસ ને મલાવવા જઇ રહ્યા છે, જે ખાલી પ્રાણીઓ ને જ પ્રેમ કરે છે, પરંતુ એક નિયમ સાથે તેમને ભરપેટ ખાવાનું પણ ખવડાવે છે.

આમને મળો, આ છે ગુજરાતના અમદાવાદ ના મંકીમેન . હવે તમે વિચારી રહ્યા હશો કે , આવું કેવું નામ હોઈ, વાસ્તવ માં આ માણસ નું સાચું નામ તો સ્વપ્નિલ સોની છે, પરંતુ આમને વાંદરાઓ પ્રત્યે લગાવ અને તન- મન-થી આ તેમના એરિયા માં મકીમેન નામ થી પ્રખ્યાત થઈ ગયા છે, સ્વપ્નિલ નો વાંદરાઓ અને લંગુરો સાથે બોવ જ અનોખો અને સુંદર સબંધ છે, સ્વપ્નિલ દર સોમવાર વાંદરાઓ ને રોટલી ખવડાવાનું કામ કરે છે, આ કાર્ય કોઈ વ્યક્તિગત સ્વાર્થ વગર અને કોઈની મદદ વિના કરવામાં આવે છે. એ એમના હાથ થી જ ઘરે જ રોટલીઓ બનાવે છે.

અને પછી 500 વાંદરાઓ ને ખવડાવે છે.તમને જાણી ને આશ્ચર્ય થશે કે સ્વપ્નિલ દરેક સોમવાર 1700 રોટલીઓ વાંદરાઓને ખવડાવી ને પેટ ભરે છે. એટલુંજ નહીં પરંતુ આ કામ છેલ્લા દસ વર્ષ થી કરતો આવે છે, આ કારણથી સ્વપ્નિલ અને વાંદરાઓ વચ્ચે ના સબંધો એવા બની ગયા છે કે માનો બંને એકજ પરિવાર સદશ્ય હોય. સ્વપ્નિલ આરામથી વાંદરાઓ વચ્ચે બેસી જાય છે, અને પછી પ્રેમ થી એમને રોટલીઓ ખવડાવે છે, ત્યાં વાંદરાઓ પણ સ્વપ્નિલ ને આવવાની રાહ જોઈ રહે છે, માણસ અને જાનવર ના વચ્ચે નો આ નજારો જોતાજ અનોખો બની જાય છે.

સ્વપ્નિલ કહે છે કે એ કોઈ પણ હાલત માં એ સોમવારે ના દિવસે આ કામ જરૂર કરે છે, એક વાર એમની આર્થિક પરિસ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ હતી કે એમને એમની દીકરી ના પૈસા પણ લેવા પડ્યા હતા, પરંતુ આ મુશ્કેલ હાલત માં પણ સ્વપ્નિલ એ રોટલીઓ આપવાનું બંધ ના કર્યું, સ્વપ્નિલ નું કહેવું છે કે મારાથી જ્યાં સુધી થશે ત્યાં સુધી આ કામ કરીશ, પછી જ્યારે એ નહીં રહે ત્યારે આ કામ તેમનો છોકરી કરશે, તમને બતાવી દઈ એ છે કે સ્વપ્નિલ બજરંગબલી નો બોવ જ મોટા ભક્ત છે, જેના કારણે એમને આ કામ ની શરૂઆત કરી હતી.જ્યારથી સ્વપ્નિલ નું આ નેક કામ સોસિયલ મીડિયા પર વાયરલ થયું છે .

એ ત્યારથી વધારે ફેમસ થઈ ગયા છે. લોકો ને જ્યારે થી એમના વિષે ખબર પડી, તો સ્વપ્રિલ ની પ્રશંસાના પૂલ બાંધવાનું શરૂ કર્યું.કોઈક એ કહ્યું કે આજ ના સ્વાર્થી સમાજ માં ભલા કોણ જાનવરો વિશે આટલું કોણ વિચારે શકે, એમજ બીજા એક નું કહેવું છે કે સ્વપ્નિલ નું આ નેક કામ અમારા બધા માટે પ્રેરણા છે. અમારે પણ અંગત જીવન માંથી થોડો સમય નીકારી ને પ્રાણીઓ માટે કાંઈક કરવું જોઈએ..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top