‛યે તો મેરી જાન હૈ..’ રાહુલ ગાંધી ના અફેરની અફવાઓનું ખંડન કરતાં કોંગ્રેસ MLA આદિતિ નું મોટું નિવેદન..
કોંગ્રેસની યુવા MLA અદિતિસિંહ ની રાહુલ ગાંધી સાથે સગાઈ ની અફવા ફેલાવામાં આવી રહી હતી.આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ના રાયબરેલી થી કૉંગ્રેસ ની ધારાસભ્ય અદિતિ સિંહ ટૂંક સમયમાં લગ્ન પવિત્ર બંધનમાં બાંધવા જઇ રહી છે.રાહુલ ગાંધી સાથે તેમની સગાઈની અફવાઓના કારણે ચર્ચામાં આવેલ ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિ સિંહ પંજાબમાં પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અંગદ સૈની સાથે લગ્ન કરવા જઈ રહી છે.કોંગ્રેસની યુવા MLA અદિતિ સિંહના લગ્ન પંજાબ ના કૉંગ્રેસના ધારાસભ્ય અંગદ સૈની સાથે ફાઇનલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અદિતિ સિંહ દિલ્હીમાં 21 નવેમ્બરે અંગદ સૈની સાથે લગ્નના બંધમાં જોડાશે અને લગ્નમાં સાત ફેરા લેશે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રિસેપ્શન પણ દિલ્હીમાં જ 23 નવેમ્બરે રાખવામાં આવ્યું છે.આ ઉપરાંત તમને જણાવી દસીએ કે અદિતિએ એક મીડિયા સાથેની વાતચીત કરતાં પોતાના લગ્નની પુષ્ટિ કરી છે.આ ઉપરાંત તમને જણાવી દઈએ કે અદિતિએ એમ પણ કહ્યું હતું કે, આ લગ્ન તેમના પિતાએ નક્કી કર્યા છે. અને તેમના પિતા ના કહેવાથી આ લગ્ન કરી રહી છે. પરિવારના સૂત્રોએ જણાવ્યું કે, સમારોહ માટે આમંત્રિતોને લગ્નનો લગ્નના કાર્ડ આપવામાં આવી રહ્યા છે. અને તેના લગ્ન ની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત તેણે તમામ અટકળો પર પૂર્ણ વિરામ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે, તે રાયબરેલીમાં જ સક્રિય રહેશે.આ સાથે જ તેણે પોતાના અફેર સાથે સંકળાયેલી ખબરોનું ખંડન કર્યું છે. જણાવી દઈએ કે, એક સમયે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અદિતિની સગાઈની અટકળોએ વેગ પકડ્યો હતો.અને તેને આ અફવાને ખોટી પાડી હતી.જો કે બાદમાં તેણે રાહુલ ગાંધીને પોતાના ભાઈ ગણાવ્યા હતા.અને તેમને રાહુઓ ગાંધી ને ભાઈ ગણાવ્યા હતા. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે રાયબરેલી મેરી જાન પ્રાપ્ત જાણકારી પ્રમાણે, અદિતિ 21 નવેમ્બરે દિલ્હીમાં લગ્ન કરવાની છે.અને તેના લગ્ન એક ધારાસભ્ય પાસે જ થવાના છે.તે પંજાબ ના છે.
આ ઉપરાંત જેના બે દિવસ બાદ રિસેપ્શન પણ રાખવામાં આવશે.અને લગ્નની ઉજવણી કરવામાં આવશે. અદિતિએ લગ્ન બાદ રાયબરેલી છોડવાની વાતને પાયાવિહોણી ગણાવતા જણાવ્યું કે, રાયબરેલી મારો જીવ છે. હું રાયબરેલી માં જ રહીશ.અહીંના લોકો મારા અને અહીંનુ રાજકારણ મારૂ છે.અને હું રાયબરેલી છોડી ને ક્યાંય નહીં જાવ.લગ્ન બાદ ના અંગદ પોતાનો વિસ્તાર છોડશે, ના હુ મારો વિધાનસભા વિસ્તાર છોડીશ.હું અહી જ રહીશ.મારા માટે ક્યાંય અન્ય જઈને ચૂંટણી જીતવાનો સવાલ જ નથી. હું અહીંથી ધારાસભ્ય છુ અને મારા કાર્યકર્તા પણ અહીં જ છે.જેથી લગ્ન બાદ હું રાયબરેલી છોડીસ નહીં.
અફેર વિશે શું બોલી અદિતિ રિપોર્ટ પ્રમાણે, અદિતિએ જણાવ્યું કે, તેના લગ્ન તેમના પિતા અખિલેશ સિંહે નક્કી કર્યા હતા. છેલ્લા એક વર્ષથી અમને બન્નેને એકબીજાને સમજવાની તક મળી છે. અમારી વચ્ચે કોઈ અફેર નહતું.અને રાહુલ ગાંધી સાથે ની વાત અફવા છે.સગાઈ બાદ વાતચીત આગળ વધી. હું મારા પિતાના અવસાનના ત્રણ મહિનાની અંદર જ લગ્ન કરવા જઈ રહી છું.અને મારા પિતા એ નક્કી કર્યા છે ત્યાંજ લગ્ન કરીશ,કારણ કે, તેમણે લગ્નની તારીખ નક્કી કરી હતી અને જણાવ્યું હતું કે,આ લગ્ન અટકવા ના જોઈએ. આથી અમે ખૂબ જ સાદા સમારંભમાં લગ્ન કરવા જઈ રહ્યાં છીએ.
આ ઉપરાંત કોંગ્રેસ છોડીને ભાજપમાં જવાની અટકડ પણ જોવા મળી હતી.તાજેતરમાં કાશ્મીરમાંથી આર્ટીકલ 370 નાબૂદ કરવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયનું સમર્થન કરનાર નેતાઓમાં અદિતિ પણ સામેલ હતી.અને તેમને પણ એમાં ભાગ લીધો હતો.તે સમયે તેણે ટ્વીટર પર લોકોના પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, પહેલા દેશ છે અને પછી પાર્ટી.હું દેશ ને સપોર્ટ કરું છું.જે બાદ અદિતિના કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની અટકળોએ વેગ પકડ્યો હતો.આમ આદિતિ એ તેના અફેરના જવાબો પર નિવેદન આપ્યું હતું.