હવે ડ્રોન દ્વારા પહોંચાડાશે દવાઓઃ લોકોને મોટો ફાયદો પહોંચાડશે આ પ્રોજેક્ટ
હવેથી દેશના એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં સરળતાથી પહોંચવું મુશ્કેલ છે અથવા તો જ્યાં કનેક્ટીવિટી ઓછી છે તેવા વિસ્તારોમાં મેડિકલ […]
હવેથી દેશના એવા અંતરિયાળ વિસ્તારો કે જ્યાં સરળતાથી પહોંચવું મુશ્કેલ છે અથવા તો જ્યાં કનેક્ટીવિટી ઓછી છે તેવા વિસ્તારોમાં મેડિકલ […]
વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. હવે આ મામલે
સમયની જેમ બોડી એજિંગ પ્રોસેસને રોકી શકવું એક કોઈના હાથની વાત નથી. જો કે, વૈજ્ઞાનિકો કહે છે કે, દુનિયામાં કેટલીય
હજી આપણા સમાજમાં અમૂક મુદ્દાઓ એવા છે કે જેને લઈને થોડા ઘણા અંશે ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આવો જ એક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જી-7 દેશોના શિખર સંમેલનના બે સત્રોને સંબોધન કર્યું હતું. તેમણે ક્લાઈમેટ ચેન્જ અનને ઓપન સોસાયટીઝ સેશનમાં
હવે આમ આદમી પાર્ટી દ્વારા રામ જન્મભૂમી ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. મહત્વનું છે કે, રામ મંદિર એ
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરે ગુજરાતમાં રીતસરની તબાહી મચાવી હતી. પરંતુ ગુજરાતીઓ
ચોમાસાએ દસ્તક દેતાની સાથે જ મુંબઈમાં વરસાદે માઝા મૂકી છે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં 9 જૂનથી સતત વરસાદ વરસી રહ્યો છે.
ભારત દેશના તમામ રાજ્યોમાં અત્યારે ડોર-ટુ-ડોર કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. તમામ જગ્યાએ વેક્સિનેશન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે જ્યાં જઈને
હૈદરાબાદનો 3 વર્ષનો બાળક એક ગંભીર બિમારીથી પીડિત છે અને તેની સારવાર માટે 16 કરોડ રૂપિયાનું એક ઈન્જેક્શન જોઈતું હતું.