Uttar Pradesh

India, Uttar Pradesh

મંકીપોક્સને લઇ એલર્ટઃ CMOએ જારી કરી એડવાઈઝરી, જાણો શું છે ગાઈડલાઈન્સ

મંકીપોક્સના સંક્રમણના કારણે વિદેશમાં હોબાળો મચી ગયો છે. WHOએ પણ આ મામલે દુનિયાને એલર્ટ કરી છે, ભારત સરકાર પણ આ […]

Crime, India, Uttar Pradesh

યોગી 2.0માં ગેંગસ્ટરો પર તવાઇ, પોલીસે 2 એન્કાઉન્ટરમાં 2 ગેંગસ્ટરને ઠાર માર્યા

દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ જિલ્લામાં ગઈકાલે રાત્રે પોલીસ અને બદમાશો વચ્ચેની બે અલગ-અલગ અથડામણમાં બે બદમાશો માર્યા ગયા

India, Uttar Pradesh

જીજાજીએ સાળી સાથે લગ્ન કરવાની હઠ પકડી, પરિવારે ના પાડતા અશ્લિલ તસવીરો પોસ્ટ કરી

સોશિયલ મીડિયાના જમાનામાં સંબંધો વચ્ચેના તણાવની સાથે બીજી એક વાત વધી છે, તે છે પ્રાઈવેટ પળોમાં લીધેલી તસવીરો અને વીડિયો

India, Uttar Pradesh

ભાજપના આ બાહુબલી નેતાએ કહ્યું- ‘રાજ ઠાકરે કોઇ દિવસ મળી જાય તો બતાવી દઉ કે…’

MNS પ્રમુખ રાજ ઠાકરેએ તેમનો અયોધ્યા પ્રવાસ રદ્દ કર્યો છે. આ પ્રવાસ રદ કરવા અંગે ઠાકરેએ કહ્યું છે કે તેમને

India, Uttar Pradesh

ગૂગલ પર ઓનલાઇન નોકરાણીની શોધ કરતા યુવકને મળી ગઇ કોલગર્લ અને પછી…

ટેક્નોલોજીના યુગમાં આજકાલ તમારે ક્યાંક બહાર ફરવા જવું હોય કે કોઈ વસ્તુ ખરીદવી હોય તો સૌથી પહેલા મોબાઈલ અને તેમાં

India, Uttar Pradesh

Gyanvapi Masjid: તો પછી ‘શિવલિંગ’ પર પગ પડશે અને વ્યવસ્થાની ગંભીર સમસ્યા ઊભી થશે

બાબરી-રામજન્મભૂમિ વિવાદ જેવા સંવેદનશીલ બની ગયેલા કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલા જ્ઞાનવાપી કેસની પણ સુપ્રીમ કોર્ટ ખૂબ જ ગંભીરતાથી સુનાવણી

News, Politics, Uttar Pradesh

ભાજપ નેતાના સંબંધીની દાદાગીરી, ટ્રાફિક જવાન રોડ પર જ રડવા લાગ્યો

સત્તાનો નશો જ્યારે માથા પર ચઢે છે ત્યારે સાચા-ખોટાનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. ઉન્નાવમાં પણ આવું જ કંઈક

India, Uttar Pradesh

‘બાબરી પોતાનાથી ઉપર ઉઠશે, આ અલ્લાહની શક્તિ છે’ હાફિઝ ખાનના નિવેદન પર સંબિત પાત્રાએ આપ્યો જવાબ

સોમવારે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે પૂર્ણ થયો હતો અને હવે કોર્ટ કમિશનનો તપાસ રિપોર્ટ વારાણસીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ સાથે

India, Uttar Pradesh

કળિયુગી પુત્રવધનું ભયાનક કૃત્યુ, સાસુ અને નણદને ઘરથી બહાર કાઢી ઢોર માર માર્યો

ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નજીવી તકરારમાં એક કળિયુગી પુત્રવધૂએ તેની સાસુ અને ભાભીને માર

India, Uttar Pradesh

જ્ઞાનવાપી મસ્જિદ મામલે સલાહ આપનારી તસ્લીમા નસરીનને લોકોએ કહ્યું-પાકિસ્તાનમાં આવી સલાહ આપી બતાવો

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેનો અંતિમ અહેવાલ આજે (17 મે) વારાણસી કોર્ટમાં રજૂ કરવામાં

Scroll to Top