‘પદ્માવત’નું નવું ટીઝર થયું લોન્ચ

સંજય લીલા ભણશાલીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવત’ માંડમાંડ રીલિઝ થવા જઈ રહી છે, તે પહેલા જ ફિલ્મના પ્રોડ્યૂસરે ફિલ્મનો એક ડાયલોગ પ્રોમો રીલિઝ કર્યો છે, જેમાં રાજપૂતની બહાદુરી વિશે જે ડાયલોગ બોલવામાં આવ્યો છે, આ પ્રોમોમાં રણવીર સિંહ જે ખિલજીની ભૂમિકામાં છે, તે ખતરનાક જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પહેલીવાર રઝા મુરાદની પણ ઝલક જોવા મળી હતી.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button