તારક મહેતામાં દયા બહેનનો આવ્યો અંત, આવી હશે નવી દયા બહેન – જાણો કોણ છે..

જ્યારે પણ કોમેડી સિરિયલ ની વાત આવે એટલે મોટે ભાગવા વ્યક્તિના મનમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા ,જરૂર યાદ આવે છે.પરંતુ અમુક કેટલાક દિવસો થી તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં, દયા ભાભી નજર આવતા નથી એટલા માટે દર્શકોના મનમાં અલગ અલગ સવાલ ઉભા થાય છે કેમ કેટલાક સમય થી દયા ભાભી જોવા નથી મળતા.

કારણ કે એટલા માટે યાદ કરતા હોય છે કે દયા ભાભી, તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં પોતાનું અભિનય ખૂબજ સુંદર રીતે અને સંસ્કારથી ભરપૂર અને તેની સાથે કોમેડિયનથી ભરપૂર હોવાથી તેમના ફ્રેન્ડ આ વાતાથી ખૂબજ નારાજ હતા.

તો આવો આજે આ લેખના માધ્યમથી સમજીએ કે દયાભાભીની જગ્યા કઈ બીજીબ કઈ અભિનેત્રીને લેવાની ચર્ચા છે. અને આ વાત સોશીયલ મીડિયા પર ખૂબજ વાયરલ છે. તો ચાલો જાણીએ અમારા લેખ માં શું ખાસ છે.

દયા ભાભી છેલ્લા ગણ સમયથી શો ગુમ થયેલ છે. દર્શક એની રાહ જોવામાં દિવસો ગણી રહ્યા છે અને દરેક દર્શકોને દયા ભાભી વગેરે સીરિયલ જોવાની નથી ગમતી. ત્યારે હવે આ કોમેડી શો ના ફેન્સ માટે સારા સમાચાર મળી રહ્યા છે.

હવે થોડાક સમયમાં ભાયા ભાભી નહિ પણ તેમની જગ્યા, એક રિપોર્ટ પ્રમાણે એક એક્ટ્રેસના નામનો પણ દાવો કરી રહ્યા છે. અને આ દાવા પછી આ એક્ટ્રેસનો ફોટો ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ એક્ટ્રેસ ને જ્યારથી તારક મહિલાના ઉલ્ટા ચશ્મા લેવાની વાત જાણવામાં આવી છે ત્યારથી આ એક્ટ્રેસ ઘણા ફોટા સોસિયાળ મીડીયા પર વાયરલ થતાં જોવા મળ્યા છે અને આ એક્ટ્રેસ કેટલીક ફેમસ ટીવી શો માં નજરે આવી રહી છે. જો આ સમાચાર સાચા છે તો એક વખત ફરીથી ‘તારક મહેતા ના ઉલ્ટા ચશ્માની નવે શરથી એપિસોડનું શૂટિંગ કરવામાં આવશે.

સમાચારથી જાણવા મળ્યું હતું કે ટીવી શોમા કામ કરતી એક્ટ્રેસ વિભૂતિ શર્મા દયાભાભીનો રોલ કરવાના છે. વિભૂતિ શર્મા ‘બડે અચ્છે લગતે હે’ અને ‘હમને લી હે શપથ’ જેવું ટીવી શો માં જોવા મળ્યા હતા.

એટલે કે જૂની દયા ભાભી, વાકાણીની પાછી આવવાની સંભાવના ઓછી થઈ ગઈ છે. જોકે હજુ સુધી કોઈ નવી વાત નથી થઈ પણ. દયા ભાભી હવે પાછા નથી આવવાના.

સોશ્યિલ મીડિયા રિપોર્ટ્ મળ્યો હતો કે ઘણા સમયથી દયાભાભી ની જગ્યા એ બીજી કઈ અભિનેત્રી લેવા માટે એડીશન ચાલી રહ્યું હતું. અને હાલમાં એક અભિનેત્રીને પસંદ કરવામાં આવી હતી તેનું નામ વિભૂતિ શર્મા છે.જે દયાભાભીની આવતા સમય માં અભિનય સાંભળશે.

ઘણા સમય પછી એક ખબર બહાર આવી હતી કે દયાભાભી ને નોંધનીય છે કે દિશા ગર્ભવતી થયા બાદ મેટરનીટિ લીવ પર 2017થી શો માંથી બહાર છે. અને હવે તેમણે પછી આવવાં કોઈ ઈચ્છા નથી.

એટલા માટે નિર્માતા નઈ દયાની ખોજમાં છે. અને તેમની શોધ પૂરું થઈ છે અને તેમણે દયાની જગ્યાએ વિભૂતિ શર્મા મળી ગયા છે જે દયા ભાભીનું કિરદાર નિભાવસે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top