Maharashtra

Maharashtra, News

મહારાષ્ટ્રમાં વરસાદને કારણે બે દિવસમાં 136 લોકોના મોત, સરકારે કહ્યું – આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ

મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) દ્વારા ‘અભૂતપૂર્વ’ ગણાતા વરસાદના કહેર રાજ્યમાં યથાવત્ છે. અહેવાલ છે કે ગયા ગુરુવારે સાંજથી વરસાદને લગતી […]

Maharashtra, News

મુંબઈમાં વરસાદનો કહેર, ચેમ્બુરમાં દિવાલ ધરાશાયી થતાં 15 લોકોનાં મોત, વિક્રોલીમાં ત્રણ લોકોની ગયો જીવ, Rescue Operation ચાલુ

મુશળધાર વરસાદને કારણે મુંબઈની હાલત દયનીય બની છે. પાણી ભરાવાના કારણે અહીંના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘણા લોકો

Kerala, Maharashtra, News

કોરોના વાયરસ થી બગડેલી પરિસ્થિતિએ વધારી ચિંતા, મહારાષ્ટ્ર અને કેરળ માં 50 ટકાથી વધુ કેસ

કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું હતું કે ભારતમાં ગયા અઠવાડિયે નોંધાયેલા કોવિડ -19 ના અડધાથી વધુ કેસ મહારાષ્ટ્ર અને કેરળના છે.

Crime, Maharashtra

ખોવાયેલી મહિલા 4 વર્ષ બાદ પ્રેમી પાસેથી મળી આવીઃ અને પછી જે થયું…

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અહીંયા એક પતિ પોતાની ગુમ થઈ ગયેલી પત્નીને શોધી રહ્યો હતો.

India, Maharashtra

ઘોર બેદરકારીઃ જોતજોતામાં કાર જમીનમાં ડૂબી ગઈ, જો આ જગ્યાએ કોઈ માણસ કે બાળક હોત તો?

ચોમાસાએ દસ્તક દેતાની સાથે જ મુંબઈમાં વરસાદે માઝા મૂકી છે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં 9 જૂનથી સતત વરસાદ વરસી રહ્યો છે.

Maharashtra, News

મુંબઈમાં ધોધમાર વરસાદઃ “મોહમયી” નગરીમાં અનેક જગ્યાએ પાણી ભરાયા

મુંબઈમાં ગત રાત્રીથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈને દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે અને વિશ્વના કેટલાક મોટા

Maharashtra, News

પૂણેમાં સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીમાં આગ, 13 મહિલા સહિત 17 કર્મચારીઓના મોત

પુણેમાં સેનેટાઈઝર બનાવનાર ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે. પૂણે શહેરના પિરંગૂટ MIDC વિસ્તારમાં આવેલ એક સેનેટાઈઝર બનાવતી ફેક્ટરીમાં સાંજે

Maharashtra, News

થાણેમાં પકડાયું સેક્સ રેકેટ, 2 એક્ટ્રેસ આર્થિક સંકટના કારણે દેહ વ્યાપારના ધંધામાં પકડાઈ

કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા જોવા મળ્યો છે જેના કારણે ઘણા લોકોના ધંધા-રોજગાર બંધ પણ થયા છે અને બંધ થવા

Crime, Maharashtra, News

એવું તો શું કારણ હતું કે, પતિએ પત્ની સહિત ત્રણ બાળકીને દોઢ વર્ષથી ઘરમાં કરી રાખી કેદ

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ તેની ત્રણ પુત્રી સહિત તેની પત્નીને દોઢ વર્ષથી ઘરમાં

Maharashtra, News

મહારાષ્ટ્ર: રાયગઢના કિનારે આઠ લાશો મળતા ખળભળાટ, બાર્જ પી-305 મૃતદેહ હોવાની આશંકા

રાયગઢ જિલ્લામાં દરિયા કિનારા પર ત્રણ જુદા જુદા સ્થળોએ આઠ મૃતદેહો મળી આવ્યાં છે, આ સમાચાર મળતાની સાથે જ ખળભળાટ

Scroll to Top