ઉપવાસનો ચોથો દિવસઃ NCP ના નેતા પ્રફુલ પટેલે કરી મુલાકાત
સોમવારે હાર્દિકના ઉપવાસ મામલે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, તેમજ આ અંગે માનવાધિકાર પંચને પણ રજુઆત […]
અમદાવાદ ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.
સોમવારે હાર્દિકના ઉપવાસ મામલે કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી, તેમજ આ અંગે માનવાધિકાર પંચને પણ રજુઆત […]
અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિક પટેલના ઉપવાસ મામલે
અમદાવાદઃ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ હાર્દક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિકે આંદોલન સ્થળેથી એફબી
અમદાવાદ: રવિવારે રક્ષાબંધનના દિવસે પણ હાર્દિક પટેલના ઉપવાસ સ્થળ ગ્રીનવુડ લેક રિસોર્ટ અને એસ.પી. રિંગ રોડના પટ્ટા પર બેરિકેડ્સ રાખવામાં
અમદાવાદઃ ઓઢવમાં ગરીબ આવાસ યોજનાના બ્લોકની બે બિલ્ડિંગો આખેઆખી ધરાશાયી થવાની ઘટનામાં બિલ્ડિંગની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. કલેકટર વિક્રાંત
હાર્દિક પટેલના વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસને સમર્થન આપવા માટે પશ્ચિમ બંગાળની સરકારનું એક ડેલિગેશન હાર્દિકના ઘરે પહોંચ્યું હતું. જેમાં પશ્ચિમ
અમદાવાદ: વૈષ્ણોદેવી પાસે આવેલા ગ્રીનવુડ લેક રિસોર્ટમાં હાર્દિક પટેલના ઉપવાસને લઇને આખા શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. પોલીસે ઉપવાસના સ્થળે ભારે
અમદાવાદ: ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત અપાવવા મામલે હાર્દિકપટેલ આજે (25 ઓગસ્ટ)3 વાગ્યાથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. તેના ભાડાના ફાર્મ હાઉસ
3 વાગ્યે શરૂ થવા જઈ રહેલા આમરણાંત ઉપવાસ પહેલા હાર્દિક પટેલના વૈષ્ણોદેવી સ્થિત છત્રપતિ નિવાસે જમણવાર કરવામાં આવ્યો હતો. હાર્દિકના
અમદાવાદઃ ગુજરાતના પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવાં માફીને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટ ને