Saurasthra – Kutch

Gujarat, News, Saurasthra - Kutch

જેલવાસ ભોગવતા કેદીએ ખોલી સુરેન્દ્રનગર સબ જેલની પોલ, લાઈવ વીડિયો ઉતારી કહ્યા ભાવ

વીડિયો અને ફોટો સહિતની વિગતો આપવાનું પણ કેદીએ કહ્યુ સબ જેલમાં સજા જેલવાસ ભોગવતા કેદએ એક વીડિયો બનાવ્યો હતો. તેમાં […]

Bhavnagar, Gujarat, News, Saurasthra - Kutch

ભાવનગર: 281 અનાથ દીકરીઓના સમૂહ લગ્ન, ડ્રોનની નજરે જુઓ સુંદર માહોલ

ભાવનગર શહેરમાં સૌથી મોટો સમૂહ લગ્નનું આયોજન પાટીદાર સમાજના લખાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી

Gujarat, News, Politics, Saurasthra - Kutch

પોરબંદર: પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે કર્યો આપઘાત

પાક નિષ્ફળ જવાથી ખેડૂતોનો આત્મહત્યાનો દોર ચાલુ છે. આજે વધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જતા પોતાનું જીવન ટુંકાવ્યું હોવાની ઘટના

Ahmedabad, Central Gujarat, Gujarat, News, North Gujarat, Politics, Saurasthra - Kutch, South Gujarat

ભાજપની એકતા યાત્રા Flop તો પાટીદારોની મા ઉમિયા રથયાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ

અમદાવાદઃ 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણને લઇ હાલ ગુજરાતભરમાં હાલ ભાજપ સરકારની એકતા

Gujarat, Morbi, News, Politics

સૌની યોજના અંતર્ગત મોરબીના ડેમો ભરાય તો હું MLA પદેથી રાજીનામું આપી દઉંઃ લલિત કગથરા

મોરબી જીલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગને લઇને મોરબીમાં રેલી સ્વરુપે વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યો જોડાયા હતા.

Saurasthra - Kutch

કોડીનારના ડોળાસા ગામમાં પત્નીનું અવસાન થતાં પતિએ કહ્યું ‘મને પણ ભગવાન બોલાવે છે’ને 74 કલાકમાં વાત સાચી પડી

કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે કારડીયા રાજપુત સમાજમાં લાગણી ભર્યા દાંપત્ય જીવન જીવ્યા બાદ હર્યા ભર્યા પરિવારની ઉપસ્થિતીમાં પ્રથમ 85 વર્ષનાં

Gujarat, News, Politics, Rajkot, Saurasthra - Kutch

રાજ્યમાં ખેડૂતોનો રોષ ચરમસીમાએ, રસ્તા પર લસણ ફેંકી કર્યો વિરોધ

રાજ્યમાં વરસાદ ઓછો થતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાણીની અછત સર્જાઇ છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની માંગ ન સ્વીકારતા

Bhavnagar, News

5 સંતાન સાથે માતાએ કૂવામાં ઝંપલાવ્યું, ‘માતાજીનું નામ લીધું એટલે જવા દીધી’: પતિ

તળાજા તાલુકાના પાંચ પીપળા ગામે સોમવારે આર્થિક ભીંસથી અને પોતાને ભૂતપ્રેત દેખાતા હોવાથી કંટાળીને એક માતાએ પોતાના પાંચ સંતાનો સાથે

Gujarat, News, Rajkot, Saurasthra - Kutch

ચાંદીના રથમાં તલવાર સાથે નીકળશે રાજકોટના રાજવી મનોહરસિંહજી દાદાની અંતિમયાત્રા, 9 ગનની અપાશે સલામી

રાજકોટના પૂર્વ રાજવી, ગુજરાતના માજી નાણામંત્રી અને દાદાના હુલામણા નામથી ઓળખાતા મનોહરસિંહજી જાડેજાનું ગુરુવારે 83 વર્ષની વયે રણજિતવિલાસ પેલેસ ખાતે

Scroll to Top