મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2026
MotionToday

#hindu-muslim-news

JAVED PUMP
News

પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદની પૂછપરછ કરો, પરંતુ તેને થર્ડ ડિગ્રી ન આપો..’, કોર્ટનો પોલીસને આદેશ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શુક્રવારની નમાજ બાદ અટાલા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસાના માસ્ટરમાઇન્ડ જાવેદ પંપને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં […]

Gyanvapi case
News

હિન્દૂ આસ્થાને મોટો ઘા…’શિવલિંગ’ માં ડ્રિલ મશીનથી કર્યું છિદ્ર , ફુવારો બતાવવાનો કર્યો હતો પ્રયાસ

હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને બાબા વિશ્વનાથ શહેરમાં સ્થિત વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદના વઝુખાનામાંથી મળેલા શિવલિંગને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. […]

gyanvapi masjid
News

જિલ્લા ન્યાયાધીશ કરશે જ્ઞાનવાપી કેસની સુનાવણી, શિવલિંગનો વિસ્તાર રહેશે સીલ, સુપ્રીમ કોર્ટનો આદેશ

વારાણસીમાં વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદ કેસની આજે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ હતી. સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ કેસને જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કરી […]

Gyan vapi
News

જ્ઞાનવાપી કેસમાંથી કોર્ટ કમિશનર અજય મિશ્રાને કેમ હટાવવામાં આવ્યા? જાણો કારણ

વારાણસીના વિવાદાસ્પદ જ્ઞાનવાપી કેસમાં સુનાવણી દરમિયાન વારાણસી કોર્ટે મોટો નિર્ણય આપતા કોર્ટ કમિશનર અજય કુમાર મિશ્રાને તેમના પદ પરથી હટાવી […]

Tahir Hussain DELHI RIOTS
News

‘મુસ્લિમ રમખાણોનો હેતુ હિંદુઓને પાઠ ભણાવવાનો હતો..’, કોર્ટે AAPના ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સામે આરોપો ઘડ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક અદાલતે શુક્રવારે (6 મે) રાજધાનીમાં 2020ના હિંદુ વિરોધી રમખાણોના સંબંધમાં ભૂતપૂર્વ AAP કાઉન્સિલર તાહિર હુસૈન સામે […]

જ્યારે વાહિદ પૂજાનું અપહરણ ન કરી શક્યો, તો રસ્તાની વચ્ચે તેને ગોળી મારી હત્યા કરી
International

જ્યારે વાહિદ પૂજાનું અપહરણ ન કરી શક્યો, તો રસ્તાની વચ્ચે તેને ગોળી મારી હત્યા કરી

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક 18 વર્ષની હિન્દુ યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. રિપોર્ટમાં મૃતકની ઓળખ પૂજા કુમારી ઓડ […]

દિલ્હી રમખાણો માટે ઉમર ખાલિદને જેલ કે જામીન? કોર્ટનો આદેશ 21 માર્ચે આવશે
Delhi

દિલ્હી રમખાણો માટે ઉમર ખાલિદને જેલ કે જામીન? કોર્ટનો આદેશ 21 માર્ચે આવશે

નોર્થ ઈસ્ટ દિલ્હીમાં રમખાણોના ષડયંત્રમાં સામેલ આરોપી ઉમર ખાલિદની જામીન અરજી પર હવે કોર્ટ 21 માર્ચે ચુકાદો આપવા જઈ રહી […]

કાશ્મીર ફાઇલ્સ: કોંગ્રેસ કટ્ટરવાદીઓના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવી..,પંડિતોના ‘નરસંહાર’ માટે ભાજપને જવાબદાર ઠેરવી
India

કાશ્મીર ફાઇલ્સ: કોંગ્રેસ કટ્ટરવાદીઓના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવી..,પંડિતોના ‘નરસંહાર’ માટે ભાજપને જવાબદાર ઠેરવી

ધ કાશ્મીર ફાઈલ્સની જોરદાર સફળતા બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ ઈસ્લામિક કટ્ટરપંથીઓના બચાવમાં ટ્વીટ કરીને સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે […]

પૃષ્ઠ 1