ઘરમાં મોરપીંછ લગાવો થશે આ ફાયદા
MT Online Correspondent

ઘરમાં મોરપીંછ એવા સ્થાન પર લગાવો જ્યાથી તે સહેલાઈથી દેખાતુ રહે. મોરપીંછ ઘરમાં રાખવાનુ ઘણુ મહત્વ છે તેના ધાર્મિક પ્રયોગ પણ છે.
દેવ વાહિની તંત્રમાં મોરપીંછની વિગત આપવામાં આવી છે. સમસ્ત શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરપીંછને મહત્વપુર્ણ સ્થાન છે.
મોરપીંછથી બનેલ પંખાને ઘરની અંદર ઉપરથી નીચે ફેરવવાથી ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. મોરપીંછને માથા પર ધારણ કરવાથી વિદ્યા લાભ પ્રાપ્ત થાય છે.
મોરપીંછથી ઘરના વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે.
સાપ મોરપીંછ થી ગભરાય છે કારણ કે મોરનો પ્રિય આહાર સાંપ છે. તેથી સાંપ એ સ્થાન પર નથી આવતા જ્યાં તેમને મોર કે મોરપીંછ દેખાતા હોય.
ઘરમાં મોરપીંછ મુકવાથી શુભ્રતાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ સદૈવ પોતાની પાસે મોર પંખ રાખે છે તેના પર કોઈ અમંગળ થતુ નથી.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

31મી મેના દિવસે બુધનું વૃષભ રાશિમાં ગોચર, જાણી લો આ રાશિના જાતકો સ્વાસ્થ્યમાં ધ્યાન રાખજો
Buch Gochar in Taurus: બુધ મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી મેના રોજ ગોચર કરશે. તે તમામ લોકોના જીવન પર […]

Nautapa 2024: નવ દિવસ પડશે અંગ દઝાડતી ગરમી, સૂર્ય-ગુરુની યુતિ વાવાઝોડું-વરસાદ લાવશે!
અમદાવાદઃ હાલમાં ઉનાળો ચરમસીમાએ છે. સૂર્ય ભગવાન સવારથી જ તાપ દેખાડવા લાગ્યા છે. ત્યારે જેમ જેમ સૂરજદાદા ઉંચે ચડે છે […]

જૂનમાં શુક્ર-શનિ સહિત આ ગ્રહોનું થશે ગોચર, જાણો કઈ રાશિને થશે બંપર ફાયદો
ધાર્મિક ડેસ્કઃ વૈદિક જ્યોતિષમાં ગ્રહો, નક્ષત્રો અને રાશિચક્રનું વિશેષ મહત્વ છે. તેમના આંતરસંબંધોની ગણતરી કરીને આગાહીઓ કરવામાં આવે છે. ગ્રહો […]

મહાદેવની કૃપાથી આ રાશીઓને મળશે લાભ, જાણો કયી રાશિને શુ મળશે લાભ ??
એક સારું અને ખુશહાલ જીવન જીવવાનું સપનું કોઈ પણ વ્યક્તિ ને હોઈ છે, કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને સારામાં સારું […]
