સોમવાર, 14 સપ્ટેમ્બર, 2026
MotionToday

ભાવનગરમાં માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયા, વર્ષો જૂની ચકલીની પરંપરાનો લાઇવ વીડિયો

M

MT Online Correspondent

2 મિનિટ વાંચો
શેર કરો:
ભાવનગરમાં માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયા, વર્ષો જૂની ચકલીની પરંપરાનો લાઇવ વીડિયો

ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વર્ષો જૂની લોકવાયકા સાચી પડી છે. આજે અહીં માતાજીના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી અને ચમત્કારિક ઘટના બની હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે સોશિય મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

આ ચમત્કારિક વીડિયોને જોઇ લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, રા નવઘણના ભાલે ચકલી બેઠી ને રસ્તો બગાવ્યો હોવાનું સાહિત્યકારો પાસે સાંભળવા મળે છે. તેમ આજે પણ ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાવનગર યુવરાજ સાહેબની પાઘડી પર ચકલી બેસી હતી. તેથી આ એક પાવનકારી ક્ષણ છે. જે ખુબ જ એક દિવ્ય અનુભુતી સમાન છે.

તમને જણાણી દઇએ કે, ભાવનગરમાં રુવાપરી માતજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભાવનગર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલની પાઘડી પર ચકલી આવીને બેસી ગઈ હતી. લોકોને માં પોતે ચકલી સ્વરૂપે વિધિમાં જોડાયાની દિવ્ય અનુભૂતિ થઈ હતી.

નોંધનિય છે કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ જ્યારે રુવાપરી માં ને ત્યાં આવતા અને શુભ કાર્ય કરતા ત્યારે ચકલી આવીને બેસતી તેવી લોકવાયકા વર્ષોથી ચાલી આવે છે.

AD
શેર કરો:

WhatsApp ચેનલ જોઈન કરો

તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!

જોઈન કરો

સંબંધિત સમાચાર

Bhavnagar liquor news
Bhavnagar

‘ગાંધીના ગુજરાતમાં’ ઝેરી દારૂનો કોહરામ; 5 ના મોત, 20 હોસ્પિટલમાં ભયજનક હાલતમાં ભર્તી

ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સ્થિત ખરકડી ગામ અને આસપાસના વિસ્તારોમાં નકલી અને ઝેરી દારૂ પીવાના કારણે ભારે તારાજી સર્જાઈ […]

આંધળી અંધશ્રધ્ધા: ભાવનગરમાં મામા દેવના માડવામાં ભૂવાને વાગી તલવાર, તાત્કાલિક ખસેડવો પડ્યો હોસ્પિટલ…
Bhavnagar

આંધળી અંધશ્રધ્ધા: ભાવનગરમાં મામા દેવના માડવામાં ભૂવાને વાગી તલવાર, તાત્કાલિક ખસેડવો પડ્યો હોસ્પિટલ…

આજે જ્યારે આધુનિક જમાનો ચાલી રહ્યો છે ત્યારે પણ ઘણા લોકો અંધશ્રધ્ધાની આડમાં એટલો ઓતપ્રોત થઈ જાય છે કે તેઓ […]

ભાવનગરમાં નર્સનો આપઘાત: ‘લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે…’
Bhavnagar

ભાવનગરમાં નર્સનો આપઘાત: ‘લવ યુ મમ્મી-પાપા, ત્યાં લગ્ન કરવા નથી એટલે…’

ભાવનગરમાં શહેરની હોસ્પિટલમાં એક યુવતી દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે જેના કારણે ચકચાર મચી ગયો […]

ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા, નજીકના ગામોને અપાયું એલર્ટ
Bhavnagar

ભાવનગરના શેત્રુંજી ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા, નજીકના ગામોને અપાયું એલર્ટ

ભાવનગર જિલ્લામાં સતત છેલ્લા થોડા દિવસો અતિથી ભારે વરસી રહ્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટેની ભારે વરસાદની […]