
ચાંદીપુરા વાયરસને લઈ ચિંતા: બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો તરત ડૉક્ટરની સલાહ લો
ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]
<strong>અમદાવાદ</strong> ગુજરાત રાજ્યનું સૌથી મોટુંં અને ભારતનું સાતમા ક્રમનું શહેર છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર અમદાવાદ જિલ્લાનું મુખ્ય મથક છે અને ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ […]

અમદાવાદ શહેરમાં સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) એ એક મોટી અને સફળ લાલઆંખ કરી છે. અમદાવાદના […]

અમદાવાદઃ આત્મઘાતી હુમલો કરવા આવેલા ચાર આતંકીઓની તપાસમાં નવા ખુલાસા થયા છે. 2 આતંકીઓ 40 વખત ભારતમાં આવ્યા છે. ડ્રગ્સ […]

અમદાવાદઃ ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટ હવે નવા સફરની શરૂઆત કરવા જઈ રહી છે. તેણે ત્રણેય બહેનોને પરણાવ્યા બાદ હવે […]

અમદાવાદઃ શહેરનું સરદાર વલ્લ્ભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે ત્યારે […]

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ભારે તબાહી મચાવી છે. કેમકે ગુજરાતમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા […]

અમદાવાદમાં આજ સાંજથી ભારે વરસાદ શરુ થયો છે. અમદાવાદમાં બપોર બાદ વાદળછાયું વાતાવારણ બન્યું હતું અને ત્યાર બાદ સાંજના ધોધમાર […]

આજકાલ રાજ્યભરમાં આંખની બીમારીના ઘણા દર્દીઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં લગભગ ૨૦૮ જેટલા દર્દીઓમાં કન્જકટીવાઈટિસ વાયરસના લક્ષણો જોવા […]

અમદાવાદ શહેરના એસ જી હાઇવે વિસ્તારના ઇસ્કોન બ્રીજ પર થયેલ ગમખ્વાર અકસ્માતના કેસમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાની સૂચના […]

અમદાવાદમાં એસજી હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે થયેલ ડબલ અકસ્માતના કેસમાં સરકારે મોટી કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ગુજરાતના ગૃહ […]

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. તેમાં નવ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે […]

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતી અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જોવા મળે છે. દેશના મેટ્રો શહેરોમાંથી એક અમદાવાદમાં આ સમસ્યાના સમાધાન માટે […]